Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८८
प्रियदर्शिनी टीका अ. ०३ श्रीपार्यनाथचरितनिरूपणम् यमपाहुदण्डवचण्डाननमान् नेत्रविपान मर्यान, उत्क्राष्टक्तिान थकान, भल्लूकान मराठीचानेमान श्वापदान, ज्यालामालाभोपणमुग्वान् मुण्डमा गऽऽकीर्णकन्धरान् भयङ्करान् भूतान् प्रेताश्च विकुर्वितमान । ते सर्वेऽपि प्रभु यानाद रिचालयितु न समर्था प्रभू , या कीटमकगादय शुद्रजीवा वन भेत्तु न समर्या भवन्ति। ततोऽतितरा कुद्ध. स मेवमाली व्योम्नि विद्यव्याप्तदिगन्तरा भीपणा मेघमाला विकुर्वित्वा मनम्येवमचिन्तयत्-अहमद्य पूर्वभवपरभवपरमगत्रुमैनम् अगाचे सलिले निमग्न कृत्वा मारयिष्यामि । इत्य विचिन्त्य स मुष्टिमुश फल हुआ तो उमका एकदम क्रोध आया। क्रुद्ध होर उमने ऐसे अनेक मों को विकुर्वित दिया कि जिनकी दृष्टि में पि भराया। जो फूत्कार को कर रहे थे। जो यमके वाहु दण्ट समान लये एप प्रचड थे। ऐसे वृश्चिकों को विकुर्वित किया जो उत्स्ट काटो से युक्त थे। डमी तरह भट्टर शारआदि जानवरो को, उचालामाला से भीपण मुग्ववाले मुण्डों की मालाको गले में वारण करने वाले भयङ्कर भूतों को, प्रेतों को भी उमने विकुर्वित फिया। परतु ये सत्र मी प्रभु को ध्यान स चलायमान करने के लिये समर्थ नहीं हुए। जैसे मच्छर पन को भेदने मे अससर्थ हाता हे उसी तरह ये सभी भगवान को चलायमान करने में असमर्थ हुए। अन्त में हर तरह पराजित होकर कमठ के जीव इस असुर ने मेघमाला से विकुर्वित किया। विजलीयो को उसमे चमकाया। उनकी चमा से ममस्त दिगाएँ प्राशित हो उठी थीं। साथ २ मे इस असुर ने ऐमा भी विचार किया कि मै आज इस प्रर्वभव के परम शत्रु को अगार जल ક્રોધના આવેશમાં આવીને મહા વિવિલા એવા સર્પોને ઉત્પન્ન કર્યો કે જેની દષ્ટિમાં વિષ ભયુ હતુ જે ભય કર એવા કુત્કાર કરી રહ્યા હતા જે યમના બાહ દડના જેવા લાબા અને પ્રચંડ હતા ઉપરાંત ખૂબ જ ઝેરીલા એવા વીકી ને પણ તેણે પિતાની વૈકિય શક્તિથી ઉત્પન્ન કર્યા આજ પ્રમાણે ભૂડ, ડુકકર આદિ જાનવરને, તેમજ ભયકર એવા મુડમાળાને ગ્રહણ કરેલ એવા ભૂતને, પ્રેતેને પણ તેણે ઉત્પન્ન કર્યા છતા આ સઘળા પ્રભુને ધ્યાનમાંથી ચલિત કરવામાં સફળ ન બન્યા જેમ મચ્છર વજને ભેદવામાં અસમર્થ હોય છે એ જ રીતે એ સઘળા ભગવાનને ચલાયમાન કરવામાં અસમર્થ થયા અને તે દરેક પ્રકારે પરાજીત બનીને કમઠના જીવ એ અસુરે મેને ઉત્પન્ન કર્યા, વિજળીને ચમકાવી, કે જેનાથી સઘળી દિશાઓ પ્રકાશિત થઈ જતી હતી સાથો સાથ એ અસુરે એવો પણ વિચાર કર્યો કે, મારા પૂર્વભવના આ શત્રને અગાધ જળમાં ડૂબાડીને મારી નાખું
१११ -