Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम् शुभभेदेन वैविवेऽचत्वारिंशद्भेदा भवन्ति । पुनरष्टचत्वारिंशत्सरयकाना राग द्वेपभेदाद 'ट्रैपि ये पणावति ९६ सरयका विकारा भान्ति ।
सालनया से विकाराश्चत्वारिंशदधिकद्विशतसख्यका २४० भवन्ति । । ततश्चेन्द्रियाणि पश्च, तेपा विषयास्त्रयोविंशतिः, विकाराश्वत्वारिंशदधिके द्वेशते, इति मिलित्वाऽटपष्यधिके द्वे शते २६८ रिपरः सन्ति । तनापि सर्वमानशत्रणा मनसा सह योजिता एकोनसप्तत्यधिकानि चतु पञ्चाशत् शतानि ५४६९ शरवो भवन्ति । तथा-भेदसहिता नोकपायाः सप्तविंशतिसस्यका भवन्ति। आठ स्पों के सचित्त आदि भेद से चाईम २४ तथा इन चोईस २४ को शुभ और 'अशुभ से गुणा करने पर अडतालीस ४८। तथा इन अड़तालीस ४८ को राग और ढेप से गुणित करने पर इस स्पर्शन इन्द्रिय के विकार छियानवे ९६ होते है। ___ इस तरह पाच इन्द्रियो के मन विकार दोसौ चालीस २४० हो जाते हैं । इन्द्रिया के विपय तेईस २३ और विकार ये दो सौ चालीस २४० तथा इन्द्रियों के भेद पाच ५, इन सबको परस्पर जोड देने से दो सौ अडसठ २६८ भेद शत्रुओ के हो जाते है। इनमे सर्व प्रधान शत्रु मन को भी जोड लेना चाहिये, मव भेद परस्पर जोडने पर पांच हजार चारसो उनहत्तर ५४६९ भेद शत्रुओं के होते हैं। तथा हास्यादिक छह (हास्य, रती, अरती, शोक, भय, जुगुप्मा) के प्रत्येक के चार चार भेद होने से इन सब के चोईस २४ भेद हो जाते हैं। इनमें तीन वेद स्त्री वेद पु वेद तथा नपुसक वेद मिलाने से नो कषायो के ये सत्ताईस २७ भेद होते हैं । इन सत्ताईस को पिछले भेदों मे मिलाने से पांच हजार चार સ્પર્શીના સચિત્ત આદિ ભેદથી ચાવીસ ૨૪ તથા એ ચોવીસને શુભ અને અશુભથી ગુણવાથ અડતાલીસ ૪૮ તથા અડતાલીમને રાગ અને દેશની સાથે ગુણવાથી આ સ્પન ઈન્દ્રિયના વિકાર છનું ૯૬ થઈ જાય છે પાર
આ પ્રકારથી પાચ ઈન્દ્રિઓના સઘળા વિકાર બને ચાલીસ થઈ જાય છે. પાંચ ઇન્દ્રિયના વિષય તેવીસ ર૩ અને તેના વિકાર ૨૪૦થયા ઇન્દ્રિયના ભેદ પાચ ૫ આ સઘળાને પરસ્પરમાં જોડી દેવાથી બને અડસઠ ૨૬૮ ભેદ શત્રુઓના થઈ જાય છે આમાં સહુથી મોટા શત્રુ મનને પણ જોડી દેવું જોઈએ સઘળા ભેદ પરસ્પર જોડવાથી પાચ હજાર ચાર ઓગણેતર ૫૪૬૯ ભેદ શત્રુઓના થઈ જાય છે તથા હાસ્યાં દિક છ ના પ્રત્યેકના ચાર ચાર ભેદ હોવાથી આ સઘળાના વીસ ભેદ થઈ જાય છે એમ ત્રણ વેદ સ્ત્રી વેદ, પુવેદ તથા નપુસક વેદ મેળવવાથી નોકવાના સત્તાવીસ ભેદ થાય છે આ સત્તાવીસને પાછલા ભદમાં મેળવવાથી પાચ હજાર