Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
শুধখানায় दया विना धर्मोऽपि न शोभते । दयारहितो धर्मस्तु धर्मामाम एर । निष्क पस्यास्य कायस्लेश पगोरिर रिफट । पाश्चममोवानमारण्य कमटतापस एपमब्रवीत्-राजपुत्र ! भाशा जना गनशिक्षादौ दक्षा. स्यु , धर्मे तु पय मुनय एर दक्षाः पय हि सर्वज्ञा. स्मः । तत पार्यमभुरग्निकुण्डे प्रचरकाष्ठ मदर्य त पृष्टवान्-किमात्यस्मिन याप्टे' समाह-नास्ति स्मिपीति ! तत पाश्मभुग्निकुडातकाप्ठ सेयर निष्काम्य यत्नेनाभेदयत् । तम्माचलनचाग समाकुल म्रियमाण नागनागिनी युग निर्गतम् । ता भगन् नमस्कारम त्रस्य शरण तस्मै दत्तवान् । तथा प्रत्याग्न्यानादिक चारि परलोकमस्थिताय मुग्म की शोभा नहीं होती है उसी प्रकार दया के बिना धर्म की भी शोभा नहीं होती है। ऐसा धर्म वास्तविक धर्म नहीं है किन्तु वह तो धर्माभास है। पशु की तरह दया रहित का थोथा यह कायला बिलकुल निष्फल है। इस तरह प्रभुको कथन सुनकर कमठ तापस ने उनसे कहा-राजपुत्र! आप जैसे मनुष्य तो गज की शिक्षा आदि मे ही निपुण हो सकते है धर्म में नहीं। धर्म मे तो हम मुनिजन हीदक्ष हुआ करते हैं। क्योंकि हम सर्वज्ञ है। इस प्रकार कमठ तापस के वचनो को सुनकर प्रभु अग्निकुण्ड से प्रज्वलकाष्ठ को उसे दिखलाकर कहने लगे-बोलो इसमें क्या है? तापस ने कहा इममे कुछ भी नहीं है। पश्चात पार्श्वप्रभु ने अग्नि कुण्ड से उस काष्ठ को सेवको द्वारा निकलवा कर उसको घडी सावधानी से चिरवाया। चिरेवाते ही उस में अग्नि की ज्वाला से मरता हआ नागनागिनी युगल निकला। प्रभुने उन दोनों को पच नमस्कार मन्त्र सुनाया। तथा परलोक मे प्रस्थान करने वाले મોઢાની શોભા નથી હોતી તે પ્રમાણે દવા વગર ધર્મની શોભાહેતી નથી એવધર્મ વાસ્તવિક ધર્મ નથી પર તુ માત્ર ધર્માભાસ છે પશુની માફક દયા રહિત એવી આ કાયાને કલેશ બિલકુલ નિષ્ફળ છે આ પ્રમાણે પ્રભુનું કથન સાભળીને કમઠ તાપસે તેમને કહ્યું રાજપુત્ર! આપ જેવા મનુષ્ય તે હાથીને શિક્ષણ આપવા વિ કામમાં જ નિપુણ હોય છે, ધર્મમાં નહી ધર્મમા તે અમે મુનિજને જ જાણતા હોઈએ છીએ કેમકે અમે સધળ જાણનારા હોઈએ છીએ આ પ્રકારના કમઠ તાપમના વચનોને સાંભળીને એ અગ્નિકડમા બળી રહેલા લાકડાને તેને બતાવીને કહ્યુ કહે આમાં શું છે ? તાપસે કહ્યું કે, એમાં કોઈ પણ નથી પછીથી પાશ્વ કુમારે સેવકો પાસે અગ્નિકડમાં બળી રહેલા લાકડાને બહાર કઢાવી ઘણું જ સાવધાનીથી તેને ફડાવ્યું ફડાવતા જ અગ્નિથી મૃત્યુના આરે ઉભેલ એવુ નાગ નાગણનું યુગલ નીકળ્યું પ્રભુએ એ બન્નેને નમસ્કાર મ સ ભળાવ્યે તથા પરલેકમાં પ્રસ્થાન કરી રહેલા એમને માટે ભાતા સ્વરૂપ પ્રત્યાઘાન આ કિપણ