Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका म २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम् गतामु मिन्नरीपु तन्मार्गदत्तदृष्टिः प्रभावती विमनस्का जाता। पार्धकुमारे समनुरक्तेयमिति सग्वीभिरालक्षितम् । ततः सखीभि?हमानीतेय पार्यकुमारगत हृदया न स्मिपि जानाति पाइ काऽद का उमा इति । ततस्तस्या मातापितरौ तत्सखीमुग्यात्पार्धकुमारानुरक्तेयमिति अत्वा पर प्रमोदमापन्नौ । ततस्तावेव मोक्त वन्ती-उमा माणसमा मुता पाचन परिणाग्य द्रुतमानन्दयिप्यावः। ततः कुशस्थ लपुरे प्रसिद्ध प्रभावती पार्धकुमारेऽनुरक्तेति । फी सर चली गई तो प्रभावती जिस ओर वे गई हुई थी उसी ओर निहारती रही। जर वे अदृश्य हो गई तो वह विमनस्क बन गई। सखियों ने उसकी इस परिस्थिति से यह जान लिया कि यह पार्श्वकुमार में अच्छी तरह अनुरक्त हो गई है। बाद में ससियां जय उसको घर पर ले आई तो भी पार्यक्रमार में अनुरक्त हृदयवाली होने से उसको यह भान नहीं रहा कि मैं कहां पर है और कौन है तथा ये कौन हैं । जब माता पिता ने उसकी इस तरह की हालत देवी नो उन्होंने सखियों से इसका कारण पूछा, जब उनको यह पता सखियों द्वारा पट गया की यह पार्श्वकुमार में अनुरक्त हुई है तो वे पडे प्रसन्न हुए, और कहने लगे कि प्राणों से भी अधिक प्रिय इस पुत्री को पार्चकुमार के माय परणा कर हमलोग अब शीन ही निश्चिन्त हो जायेंगे। कुशस्थलपुर में भी यह यात प्रसिद्ध हो गई कि प्रभावती पार्चकुमार में अनुरक्त हो गई है। જ્યારે ગીત ગાઈને એ સઘળી ચાલતી થઈ ત્યારે પ્રભાવતી, એ જે તરફ જઈ રહી હતી એ તરફ જતી જ રહી જ્યારે તે દેખાતી બધ થઈ ત્યારે તે સાવ સુમુન્ન જેવી બની ગઈ સખીઓએ આ ઉપરથી એ જાણી લીધું કે, એ બહેન પાર્શ્વકુમારમા સ પૂર્ણ પણે અનુરક્ત બની ગઈ છે. આ પછી જ્યારે સખીઓ તેને રાજભવનમા લઈ આવી ત્યારે પણ તે પાશ્વ કુમારમાં અનુરક્ત હૃદય વાળી હોવાથી એને એ પણ ભાન ન ગણ્યું કે, હું કયા છું, અને કેણુ છુ તથા મારી પાસે કેણ કર્યું છે જ્યારે માતા પિતાએ તેની આ હાલત જોઈ ત્યારે તેમણે સખીઓને કારણ પૂછયું ત્યારે સખી તરી સમગ્ર વાત તેમને કહેવામાં આવી ત્યારે તેમને સાતવન મળ્યું અને પાશ્વકુમારના ગુણમાં અનુરકત બન્યાની વાતે માતા પિતા ઘણું જ પ્રસન્ન બન્યા અને કહેવા લાગ્યા કે, પ્રાણથી પણ અધિક પ્યારી એવી આ પુત્રીને પાર્શ્વકુમારની સાથે પરણાવીને અમે ખરેખર એક પ્રકારની મહાન ચિતાથી મુકત બની જઇશુ કુશસ્થલપુરમાં પણ આ વાત જાહેર થઈ ચૂકેલ છે કે પ્રભાવતી પાશ્વકુમારમાં અનુરક્ત થઈ ગઈ છે