Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तगयो
विशेषकेग कृतम् । तलक्षण हि
द्वाभ्या युग्ममिति प्रोक, त्रिभिश स्याद् विशेषाम् । कलापक चतुर्मिः स्याचदा पुरक स्मृमिति ॥१॥
वढा रानीमस्या दक्षिणनेप्रस्फुरणादिरूपमशममभूत् । अत्रैव दृद्धसम्प्रदाय -
___ यहा भगवानरिष्टनेमि. वमानानिर्गत , तदा रामपुती राजीमती स्वभपनोपरि गाक्षे स्थिताऽऽमोत् । सा भगवन्तमरिष्टनेमिमाग उन्त विलोक्य वचनातीतमानन्दमनुमन्त्येिवमचिन्तयत्-अहो! किमय मुर्गा वा स्मरो वा मघवा वा समाग उति, किंवा मम मारण्यसचय एष मर्त्यरूपधर' समागच्छति,
भावार्थ-कृष्णने नेमिकुमार को परराजा के वेप म मजित कर और उनको अपने पदृहस्ती पर बैठाकर वे उनकी रात को लेकर अपने घर से उग्रसेन के या चले। घरात की शोभा अपूर्व थी। जय घरात मडप के समीप पहुंची तब राजीमती का दाहिना नेत्र स्फुरित हुआ जो उसके अमगल का सूचक था। इस विपय में वृद्धसमदाय ऐसा है--
जिस समय भगवान् अरिष्टनेमि अपने भवन से निकले उस समय राजपुत्री राजीमती अपने भवन के ऊपर गवाक्ष में बैठी हुई थी। उसने जय भगवान अरिष्टनेमि को आते हुए देखा तो उसके आनद फा पार नहीं रहा। उसके हृदय मे उनको देखते ही अनेक प्रकार के तर्क वितर्क उठने लगे-उसने सोचा क्या यह कोई मृये है या कामदेव है या इन्द्र है जो इस तरफ आ रहा है। अथवा स्या
ભાવ –-કૃષ્ણ નેમિકુમારને વરરાજાના વેશમાં સજજીત કરીને અને પોતાના પટુ હાથી ઉપર બેસાડીને તેઓ પિતાના ઘેરથી જાનને લઈને ઉગ્રસેન રાજાને ત્યા ચાલ્યા જાનની શોભા અપૂવ હતી જ્યારે જન મડપની પાસે પહેચી ત્યારે રાજી મતિનું જમણુ નેત્ર ફરક જે તેને અમ ગળનું સૂચન કરી રહેલ હતુ.
આ વિષયમાં વૃદ્ધ સંપ્રદાય એ છે
જે સમયે ભગવાન અરિષ્ટનેમિ પિતાના ભવનથી નીકળ્યા તે જ સમયે રાજ પુત્રી રાજીમતી પિતાના ભવનની બારીમાં પઠેલ હતી તેણે જ્યારે ભગવાન અરિ
નેમિને આવતા જોયા ત્યારે તેના આન દનો પાર ન રહ્યો એને જોતા જ તેના હૃદયમાં અનેક પ્રકારના તર્કવિતર્કો ઉઠવા લાગ્યા તેણે વિચાર કર્યો કે આતે શુ કેઈ ઇન્દ્ર છે, સૂર્ય છે, કે કામદેવ છે કે, જે આ તરફ આવી રહેલ છે અથવા