Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४
उत्तराध्ययनसूत्रे समधिगतचैतन्या सा दु अवान् दुःखोद्गारोपमान पिरापानकरोद-हे नाथ ! अनुरक्ता मा परित्यज्य कथ प्रतिनिवृत्तोऽमि ? बायो जनो यदि स्त्रगत माणामनुरक्ता परित्यजेत् , तदा नु मन्ये महाननर्यः स्यात् । यतो लोरव्यवहारी महान्त जनमनुकृत्य प्रवर्तते । भवन्तमनुमत्याऽन्येऽप्येव फरिष्यन्ति । ततो नाम फा दशा स्यात्कन्यकाजनानाम । अतोन युज्यते भातो मत्परित्यागः। महान्तो हि सदोषगप्याभित न त्यजन्ति । आत्ये गत्र निदर्शन मृगाः समुद्रश्च । पश्य, स्वस्थ किया। स्वस्थ सी यनकर राजुलने दुःख के उद्गार के समान दुश्रय विलापी को करना प्रारभ किया-चोली नाथ। अनुरक्त मुझे अचानक री छोडफर आप क्यों चले गये हैं। यदि आप जसे
समझदार प्राणी भी अपने में अनुरक्तजन का परित्याग कर देते हैं , नो यह घडे अनर्थ की यात हो सकती है क्यों कि ससार 'म बढे
लोगों को ही अधिकतर अनुसरण किया जाता है। जब आपने ऐसा किया है तो अन्य जन भी इस तरह करने से अब कब रुक सकेंगे। फिर इस तरह की हालत में कन्याओं की दशा कैसी क्यो रोगी यह स्वय समझने की बात है। आप स्वय अपने मन से पूलिये क्या आपने मुझे छोडकर यर कान अच्छा किया है' कभी नहीं। आप जैसे विशिष्ट व्यक्तियों को यर करा तक उचित माना जा सकता है। जिनको उनके भाग्यने पडा यताया है उनका तो यह कर्तव्य • होता है कि वे सदोष भी अपने आश्रितजन का परित्याग नहीं करते हैं। फिर आपने ऐसा क्या समझकर किया है। देखो चन्द्रमा कभी ચિત્તવાળી બનીને દુખ ભરેલા વિલાપ કરવા લાગી તે બોલવા માડી કે, હે નાથ ! આપ! કાઈ પણ કહ્યા સિવાય અચાનક મને છોડીને કેમ ચાલ્યા ગયા? આપના જેવા સમજદાર માણસ પણ પિતાનામાં અનુરકત એવા જનને પરિત્યાગ કરી દે છે તે ઘાજ આશ્ચર્યની વાત છે કેમકે, આ સંસારમાં ખાસ કરીને મોટા લોકોનું જ બીજા માણસે અનુસરણ કરતા હોય છે જ્યારે આપે આવું કર્યું છે તે બીજ
કે પણ આ પ્રકારનું વર્તન કરવાથી હવે કઈ રીતે દરેક ઈ શકે? પછી આ પ્રકારની હાલતમાં કન્યાઓની કેવી હાલત થશે એને આપે કેમ વિચારાન કયો? આપ પોતે જ આપના મનને પૂછીને વિચારો કે આપે છેડીને પાછા ચાલ્યા જવાનું જે કામ કરેલ છે તે વ્યાજબી કરેલ છે ? કદી નહી આપના જેવી વિશિષ્ઠ વ્યકિતઓ માટે એ કઈ રીતે ઉચિત માની શકાય તેમ છે જેમને એના ભાગે મોટાઈ આપેલ છે એમનુ તે એ કર્તવ્ય થઈ પડે છે કે, તેઓ ભૂલથી પણ પોતાના આશ્રિત જનનો પરિત્યાગ નથી કરતા તે પછી આપે શું સમજીને આવું કરે છે?