Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७९०
বাংলা एवमोचन-किमह शुनोऽस्मि, यदिद मन पिरामि ! सस्मिता राजीमती पाह- भानपीट जानाति ? स माह-पाठोऽप्येतनानाति, तर्हि नाह वेधीति महाया अकाश एक कुतो भवत्या हटि जातः ? तत. कोपडामाश्लिष्टपदना राजीमती पाह-भये मृद ! नेमकृतपरित्यागेन मनतुल्ला मा मोक्तामिच्न भवान् यदि कुधुरो न भासि, तर्हि कोऽसि ? इति भवानेर कथयतु ! प तम्या वचन श्रुत्वा तद्विपयामाशा परित्यज्य रथनेमिः स्वगृह गतवान् । तत. मती सा राजीमती विशुद्ध तपस्तप्यमाना सुखेन स्वगृहे म्यिता। इसको पीओ। राजुल की इस बात को सुनकर रयनेमिने कुछ घृणितभाव से ऐसा कहा क्या में श्वान जो बमन को चाटू-या पीऊँ ? तव सस्मित होकर राजीमतीने उनसे कहा अरे ! क्या आप भी इस यातको जानते है ? उसने कहा इसमें जानने की कौनसी बड़ी भारी बात है यह तो एक बाल जन भी जानता है। फिर मैं कैसे न जानू इस प्रकार के सदेह को आपके हृदय में स्थान ही कैसे हुआ । रथनेमि के इस प्रकार वचन सुनकर राजीमती को पहिले तो उन पर कोप जाया पश्चात उसको दबाकर वह कुछ हँसकर उनसे कहने लगी-अये मुग्ध ! जब नेमिने मुझे छोड दिया है तो मैं तो चमन तुल्य ही है फिर भी आप मुझ वमन को भोगने के अभिलापी बन रहे हो तय कहो तुम श्वान नहीं हो तो कौन हो। इस प्रकार राजीमती की इस प्रयुक्त युक्ति से सचेत होकर रथनेमिने उसकी प्राप्ति की आशा का परित्याग कर दिया । तथा निश्चिन्त અને કહેવા લાગી કે, તમે અને પી જાઓ રાજુલથી આ વાતને સાભળીને રથ નેમિએ કાઈક ઘણયુકત ભાવથી કહ્યું કે, શુ હ કુતર છુ કે, ઉલટીને ચાટુપીઈ જઉ ? આથી રાજુલે હસતા હસતા કહ્યું કે, શું આપ એ તને જાણે છા રથનેમિએ કહ્યું -એમાં જાણવાના છે વાત છે અને તે નાનામાં નાનું બાળક પણ સમજે છે તો પછી હ કેમ ન જાણતો હાઉ આ પ્રકારના સદેહને આપના – હૃદયમાં સ્થાન કેમ મળ્યું ? રથનેમિના આ વચનને સાભળીને રામતીના દિલમાં પ્રથમ તે તેના પ્રત્યે ક્રોધ તત્પન્ન ચ પર તુ ક્રોધને દબાવીને હસતા હસતા એ કહેવા લાગી કે, અરે મૂઢ જ્યારે નેમિકુમારે મને છેડી દીધેલ છે ત્યારે એ દષ્ટીએ હુ ઉલટીના જેવીજ છું છતા પણ ઉલટીના જેવી મને આપ પોતાની જોગવવાની સામગ્રી જેવી માની અભિલાષા કરી રહેલ છે તો તમે કતરા જેવા નહી તો કેવા છો ? આ પ્રકારની જામતીની યુકિતયુકત સમજાવટથી રથનેમિના મનમાં લજા ઉત્પન્ન થઇ અને એ આશાને તેણે પરિત્યાગ કરી દીધું અને નિશ્ચિત્ત થઈને