Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८२६
সাল मणिपातपुरस्सर स्वापराध तन समापयामि । एका मरुभूनन गत्या भ्रातुश्चरणयो न्यपतत् । तस्मिन् समये दुपियामयमा पुरर्मकर्मट मस्त न्मूला मृत्योरप्यरिया बिडम्बना मग्न चरणयो मनिता भ्रानु शिरमि 'शिला प्रक्षिप्तवान् । ए मटकतस्मिारतिमतयो मभूतिरात ___ यानयागात्माणाम्त्यक्तवान। .
॥ उनि प्रथमो मरुभूति मर ॥१॥ हाय, मैंने इस नीति के पचन को क्यो उल्लयरिया रोपामान्त होकर मैंने अपने पर का ख्याल नहीं रखा। अत जर मेरी जलाई इसी में है कि में बडे माई के पार पडकर अपने उस अपराध की क्षमा याचना करू। उनके चरणों में पटकर कह-मेरे भाई ! मेरे इस अपराध की क्षमा दो। उठो और घर पर चलो। इस प्रकार विना पर माभूति उसी समय घर से निकल कर वनमे गया। वहा पहुंच कर जनने पडे प्रेम के साथ भाई के चरणों म नमन किया। नमन करते भीमरूभूति के मस्तक ऊपर दुर्बुद्धि के एक मठ स्वरूप उस कुर्म कर्मठ,ने अपनी मृत्यु से भी भयकर दुर्दशा को याद कर शिला पटक दी। इस प्रकार कमठकृत शिला के प्रारसे चूर्णित मस्तक होकर मरूभनि आर्तध्यान से मरकर विंध्याचल पर्वत पर हाथी की पर्याय मे उत्पन्न हुआ ॥
यह मरूभूति का प्रथम भव है ॥ “મે આ નીતિ વચનનું શા માટે ઉલઘન કર્યું ? રાજના આવેષ માં આવી જઈને મે ઘર અને બહારને કાઈ પણ વિચાર ન કર્યો, આથી મારી ભલાઇ તે હવે એમાં જ રહી છે કે, હું મેટાભાઈના પગમાં પડીને મારા આ અપરાધની ક્ષમા યાચના કરૂ એમના ચરણોમાં પડીને મારા અપરાધની ક્ષમા માગુ અને તેમને ફરી પાછા ઘરમાં લઈ આવુ આ પ્રકારનો વિચાર કરીને મરૂભૂતિ તે સમયે ઘરથી નીકળીને વનમાં ગયો ત્યાં પહોંચીને તેણે ઘણા જ પ્રમથી ભાઈના ચરણેમા નમન કર્યું નમન કરતા જ દુબુદ્ધિથી ભરેલા એવા એ કમઠના વિત્તમાં પિતાની થયેલ દુર્દશાને ચિતાર જાગૃત બન્યો અને આથી કોઈ પ્રકારને વિચાર ન કરતા એક પત્થરની શીલા ઉપાડીને તેના માથા ઉપર ઝી કી કમઠ દ્વારા મસ્તક ઉપર થયેલા Íલાના પ્રહારથો મરૂભૂતિનુ મસ્તક છુદાઈ ગયું અને એ પ્રહારના કારણે આ શાનથી મરીન વિધ્યાચળ પર્વત ઉપર હાથીની પર્યાયમાં ઉત્પન્ન થશે
આ મરૂભૂતિને પ્રથમ ભવ થયે,