Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
७४
उत्तगण्ययनस नतः। भगातो गही विलग्नः केरायः शाग्यापिलग्नशिशुपद् वी । नहा केश, स्वमनस्येवमचिन्तयत् यद्यप मम राज्यमादातसाम, म्यागमाप्टरलताऽनेन पूर्वमेव तद् गृहीत स्यात अतोऽनुमन्ये नाय राज्यापापी, इति पिचिन्त्य राज्यापहारचिन्तया निमको मन स्वास्यमापनगरान। परुदा समुद्रविजय. श्रीकप्णमेग्मुवाच हे केगव ! नेमिमविवाहित निरोग्य मम चता नितरा ग्विद्यते. अतस्नयामयतस्व, यथा नेमिविवाह कुर्यात् । कृष्णस्तस्य पचन स्वीकृत्य तस्मिन २ चेप्टा की-अपना जितना बल धा मय उसके नमाने में लगा दियातो भी वे उस चाह को जरा भी नहीं समा सके । यहातक कि वे प्रभु के भुजदण्डपर लटक भी गये तो भी वह उनसे किंचित् भी नमित नहीं हुई। जैसे कोई बालक रक्ष की डाल पक्टर उसपर लटक जाता है कृष्ण भी इसी तरह उस पर लटके रहे। प्रभु की इस प्रकार श्रचित्यशक्ति देवकर कृष्णने विचार किया-कि यदि ये राज्य को लेने के अभिलापी होते तो पहिले से ही मेरा राज्य इनके द्वारा ले लिया गया होता परन्तु ऐसा तो इन्होंने किया नहीं है अन. यह बात तो सत्य है कि ये राज्य के आकाक्षी नहीं है। इस प्रकार कृष्ण इस चिन्ता से निर्मुक्त बन गये।
एक दिन की बात है-समुद्रविजयने श्रीकृष्ण से ऐसा कहा किहे केशव! मै नेमिकुमार को अविवाहित देखता हू तो मेरा चित्त खिन्न हो जाता है-अत. तुम ऐसा प्रयत्न करो कि जिससे नेमिकुमार विवाह करने के लिये राजी हो जावें। कृष्णने जब समुद्रविजय के इन જેટલુ બળ હતુ તેટલું તેને નમાવવામાં લગાવી દીધુ તે પણ તે હાથને નમાવી શકયા નહીં ત્યાં સુધી જેર કર્યું કે, તે પ્રભુના હાથ ઉપર લટકી ગયા તે પણ તેને જરા પણ નમાવી શક્યા નહી જે પ્રમાણે કે બાળક વૃક્ષની ડાળને પકડીને લટકી રહે તે પ્રમાણે કૃષ્ણ પણ લટકી રહ્યા પ્રભુની આ પ્રકારની અચિત્ય શકિનને જોઈને કૃષ્ણ વિચાર કર્યો છે, જે તે રાજ્ય લેવાની જ અભિલાષાવાળા હેત તે પહેલાથી જ મારા રાજ્યને તેણે લઈ લીધુ હેત પરંતુ એવું તે તેણે કર્યું નથી આથી એ વાત તે સત્ય છે કે તેને રાજયની આકાંક્ષા નથી આ પ્રકારે કૃષ્ણ એ ચિતાથી મુક્ત બની ગયા
એક દિવસની વાત છે કે, સમુદ્ર વિજયે શ્રી કૃષ્ણને એવું કહ્યું કે, હે કેશવ! હુ નેમિકુમારને અવિવાહિત જોઉં છું તે મારા ચિત્તમા ભારે ખેદ થાય છે. આથી તમે એ પ્રયત્ન કરો કે, નેમિકુમાર વિવાહ કરવા માટે રાજી થઈ જાય કૃષ્ણ સમદ્રવિજયના અતરન્યથાયુકત શબ્દને જ્યારે સાભળ્યા ત્યારે તેમણે નેમિનાથને