Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
- -
-
-
-
-
-
-
-
- -
-
-
-
७५०
বায়ন (४) पभारती
(घमन्ततिलकाटनम् ) पद्मावतीति समुराच विनाधूटी, गोमा न पान नरम्य भात्याश्यम् । नो केवलम्य पुरपस्य करोति कोऽपि, विधासमेप ग्टि एच भवेदभार्य।।
देवरजी! तुम यह क्या नवीन रीत चला रहे रो। तुम तो हरिचरा के एक विभूपण हो, अत. जरतक अपना एक उत्तगरिमा तुम उत्पन्न नहीं कर देते हो तरतफ यह ररिसशशिभूणता कैसी । मुनिसुव्रतनाथ भी तो इसी वश के विभूषण एवे है । उन्होंने अपना विवाह करके ही पश्चात् मुनि दीक्षा धारण फी है। वे गृहस्पये और उनके अनेक पुत्र भी थे । पश्चात् दीक्षित होकर मुक्ति प्राप्त की है ॥१॥ चौथी पद्मावती कहती है--
(वसन्ततिलका) पद्मावतीति समुवाच विनावटी, शोभा नाचन नरस्य भवत्यवश्यम् नो केवलस्य पुरुषस्य करोति कोऽपि, विश्वानमेपचिट एव भवेदभाये ॥१॥
पद्मावती कहती है कि हे देवर । स्त्रीके विना मनुष्य को कोई शोभा नहीं है और स्त्री रहित-पुरुष का कोई विश्वास भी नहीं करता है। तथा विना स्त्री का पुरुष विट (नपुसक) ही कहलाता है ॥१॥
દેવરજી ! તમે આ તે કેવી નવી રીત ચલાવી રહ્યા છે, તમે તે હરિશના એક વિભૂષણ છે આથી જ્યાં સુધી તમે તમારો એક ઉત્તરાધિકારી ઉત્પન્ન નહિ કરે ત્યા સુધી આ હરિવશની વિભૂષતા કેવી ? મુનિ સુવ્રતનાથ પણ આજ વશના એક વિભૂષણ થયા છે તેઓએ પિતાનો વિવાહ કરીને પાછળથી મુનિ દીક્ષા ધારણ કરેલ છે તેઓ ગૃહસ્થ હતા અને તેમને અનેક પુત્ર પણ હતા. પછીથી દીક્ષિત થઈને તેમણે મુકિત પ્રાપ્ત કરેલ છે જેના ચોથી પદ્માવતી કહે છે–
(वसन्ततिest) पद्मावतीति समुवाच विना वधूटी, शोभा न काचन नरस्य भवत्यवश्यम् । नो केवलस्य पुरुषस्य करोति कोऽपि, विश्वासमेष विटएव भवेदभार्य. ॥
પદ્માવતી કહે છે કે, હે દેવરજી રવીના વગર મનુષ્યની કોઈ ભા નથી અને સ્ત્રી વગરના પુરૂષને કેાઈ વિશ્વાસ પણ કરતુ નથી તથા સ્ત્રીના વગરને પુરૂષ વિટ (નપુસક) જ કહેવાય છે