Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६७२
-
-
--
प्रियदर्शिनी टीका अ २२ नेमिनाथचरितनिरूपणम् नर चौरह तभूपणा सा पहीपतये समर्पिता, पहीपतिनाऽपि सम्मैचिद् वाणिजे प्रदत्ता । ततोऽपि पलायिना साटव्या दवाग्निना या मरिष्यति, तत प्रथम नरक प्राप्स्यति। ततो निर्गता मा चाण्डालभार्यात प्राप्य कलहे सपत्याहता तृतीया पृथिवों माम्यति । ततो निम्मृन्य सा तिर्यगादिगतिषु भवभ्रमण रिप्यति । इत्य केलिनो वचन निराम्य विरक्त स मुग्रीव नृपो मुनिवरमगोचद-भदन्त । यत्कृतेऽनया दुथरित कृत, स तम्या. पुत्रस्तु अवास्ति । का समाधान करते हुए केवलीने उनसे कहा-राजन् । वह भद्रा आपके मकान से भागकर जगल मे गई थी-बहा उस रिचारी के समस्त आभूषणो को चोरोंने चुरालिया और उसको पल्हीपति के आधीन कर दिया। पहीपनिने भी उसको किमी व्यापारी को बेच दिया। परतु उमको इस स्थिति से भी जर सतोप नहीं हुआ तो वह वहां से भागकर फिर जगल में जा छिपी । वहा वह अब दावाग्नेि से दग्ध होकर मरेगी और वह मरकर प्रथम नरक में जायेगी। वहा की आयु समाप्तकर जब यह वहा से निकलेगी तो पिसी चाडाल की पत्नी होगी। उसको उसकी सौत वहाँ मार डालेगी। मर कर फिर वह तीसरे नरक म जायेगी। वहा से भी आयु की समाप्ति के बाद निम्ल कर तिर्यग् आदि गतियों में भ्रमण करेगी।
इस प्रकार केवली के मुग्व से ससार की असारता तथा भद्रा की दुर्गति का हाल सुनकर सुग्रीव राजा को जीवन सफल बनाने के भाव जग उठे। ससार, शरीर एव भोगों से विरक्त होकर उन्होंने સુગ્રીવાના આ પ્રશ્નનું સમાધાન કરતા કેવળીએ સુગ્રીવ રાજાને કહ્યુ --રાજન ! આ ભદ્રા આપના માજભવનમાથી ભાગીને વનમાં ગઈ હતી તેના તે બીચાગના સઘળા આભૂષણે એ શેરી લીધા અને તેને પહેલી પતિને આધીન કરી દીધી પલ્લી પતિએ તેને કઈ વેપારીને ત્યા વેચી નાખી પરંતુ તેને જ્યારે એ સ્થિતિથી પણ મતેષ ન થયો ત્યારે તે ત્યાંથી ભાગીને જગલમાં જઈને છૂપાઈ ગઈ ત્યા હવે તે દાવાગ્નિમાં દધ થતી મરી જશે અને તે મરીને પ્રથમ નર્કમા શે ત્યાની આયુ સમાપ્ત કરીને એ જ્યારે ત્યાંથી નીકળશે ત્યારે કઈ ચાડલની પત્ની થશે તેને તેની શક્ય ત્યાં મારી નાખશે મરીને પછી તે ત્રીજા નરકમાં જશે ત્યાવી પણ આયુની સમાપ્તિના પછી નીકળીને તિર્થં ચ આદિ ગતિએ મા ભ્રમણ કરશે
આ પ્રકારના કેવળીના મોઢેથી સસારની અસારતા તથા ભદ્રાની દુર્ગતિનો ચિતાર સાભળીને સુગ્રીવ રાજાને પિતાનું જીવન સફળ બનાવવાનો ભાવ જાગી ઉઠો સસાર, શરીર અને ભાગોથી વિરકત થઈને એમણે મુનિરાજને નિવેદન કર્યું