Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ २२ नेमिनाथचरितनिरूपणम्
७२७ कुण्डपुरे पूर्ण केली ज्ञानेन त दीभाभिलापिण विज्ञाय सिंहपुरे समवस्त । तस्य समवसरणयत्तान्तमुपलभ्य नृपोऽपराजितो विमलयापेन प्रीतिमत्या च सह न केवलिन चन्दिनु गत । तत्र केलिना दीयमाना धर्मदेशना श्रुत्वा राज्ये विश्वामित्र पुत्र सस्थाप्य भीतिमत्या विमलयोन च सह तम्यान्तिक प्रर्माजरा । ततम्ने प्रयोऽपि मुचिर तीन तपस्तप्त्वाऽन्तेऽनगन कृत्वा विपधैकादशे कल्प इन्द्रममा झरा अभवन । । इति पञ्चमपप्ठभौ ॥ जाग्रत हो गया। मी मनय कुण्डपुर मे पूर्वटष्ट कोई एक केवली भगवान कि जिनके ज्ञान में अपराजित राजा दीक्षाभिठापी हो रहे हैं ऐमी पर्याय झलक रही थी सिंहपुर मे वा से आये। अपराजित राजाने ज्यो ही उनके आगमन का वृत्तान्त मुना तो वे प्रीतिमती ग्य विमल बोध मित्र के माथ उनको बदना करने के लिये गये। वहा उन्होंने केवली द्वारा दी गई धर्मदेशना का पान पिया। वैराग्यभाव पहिले से जाग्रत तो या ही-अब वह केवली की समीपता मे और अधिक बढ़ गया। अपगजित राजाने उसी समय अपने विश्वमित्र पुत्र को राज्य में स्थापित कर प्रीतिमती एव विमलयोधमित्र के साथ केवली भगवान के पास दीक्षा धारण करली । दीर्घकाल तक दन तोना ने खून तपस्या की। और वीस स्थानक को सेवन करके स्थानकवासीपन को आराधन दिया। अन्त मे अनशन करके-प्राणों का परित्याग कर वे तीनों ही ग्यारहवें देवलोक में इन्द्र के समान देव पर्याय में उत्पन्न हुए।
॥वह पचम और छठवा भव है॥ થઈ ગયે આ સમયે કુડપુરમા પહેલા જોયેલા કેઈ એક કેવલીભગવાનની દષ્ટિમા અપરા જીત રાજાને સ સારથી પરમ વૈરાગ્ય જગેલ છે તેવું જણાયું આથી તેઓ ત્યાથી સિહ પુર અ વ્યા અપરાજીત રાજાએ જ્યારે તેમના આગમનના સમાચાર સાભળ્યા તે તે પ્રતિમતી અને વિમળબંધ મિત્રની સાથે તેમને વદના કરવા માટે ગયા ત્યા તેમણે કેવળી ભગવાન તરફથી અપાયેલ ધર્મદેશનાનું પાન કર્યું વૈરાગ્ય તે પહેલાથી જાગૃત થઈ ગયેલ હતો જ એ કેવળીન સામીપ્યમાં વધી ગયો આથી અપરાજીત રાજાએ પિતાના વિધમિત્ર પુત્રને રાજગાદી સુપ્રત કરો પ્રીતિમતી અને વિમળબોધ મિત્રની સાથે કેવળી ભગવાનની પાસે દીક્ષા ધારણ કરી લીધી ઘણા કાળ સુધી એ ત્રણેએ ખૂબ તપસ્યા કરી અને સ્થાનકવાસીપણાના વન બેલોન આરાધન કર્યું અ તમા અનશન કરીને પ્રાણને પરિયાદ કરી એ ત્રણે અગ્યારમા દેવલોકમા ઈન્દ્રના સમાન દેવપર્યાયમાં ઉત્પન થયા
છે આ પાચમ અને છઠો ભવ છે !