Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
१९४
उत्तराध्ययनमः मुष्टया विद्याधरपुनोरमि समताडयन् । 'आर्यपुनमुष्टिघातेन शोणितमुद्वमन स विद्याधरो भूमौ निपतितो मृतश्च । अक्षता आर्यपुत्रः सुनाया. समीपे समा गत्य मधुरसचनैः समाश्वास्य विद्याधरमरणेन निर्भया ता गर्व घटत्तान्त निवे दितवान् ! आर्यपुनश्च ता गान्धर्षण विधिना परिगीतवान् ! सा हि आर्यपुरम्प स्त्रीरत्न भविष्यति । ततः किश्चित्कालान्तर जवेगविधापरम्प भगिनो सन्या पली तर समुपागता । साहि भ्रातर निहत दृष्ट्वाऽऽपुन प्रति कोपापिष्टमानसा जाता । परन्तु नैमितिकायन स्मृत्वा सा तम्य समीपमागत्य सविनयमिदमुगाचसया एक और जमीन पर गिर पडी। सनत्कुमार ज्यो ही आकाग से अमीन ऊपर गिरे त्यों ही उन्होंने वज्रतुल्य अपनी मुष्टि द्वारा विद्याधरकी छातीमें एक भयकर मुझा मारा-जिस से ताडित होर वर खूनकी उल्टिया करने लगा। खूनका वमन करते २ वह मर भी गया। सनत्कुमार को कोई भी चोट नहीं आई। मुस्कराते हुए वह सकुशल सुनदाके पास आये और मधुर वचनों से उस से बोले-तुम चिन्ता मत करो। धैर्य धरो-वह दुष्ट विद्यधर मर गया है। अर भय करनेकी कोई बात नहीं है। इस प्रकार समभानुझाकर उसको फिर अपना समस्त वृत्तान्त भी सुना दिया। तया उसके साथ गाधर्व विधि से विवाह भी कर लिया। यही सुनदा सनत्कुमार चक्रवर्तीका स्त्रीरत्न बनेगी। • कुछ समय बाद वहा पर वज्रवेग विद्यापरकी बहिन जिसका नाम सध्यावली था आगई। अपने भाईको मरा हुआ देखकर वह आर्यपुत्र के प्रति कुपित चित्त तो हुई, परन्तु नैमित्तिक के वचन की ડાઈ પડી સનતકુમાર જ્યા આકાશ તરફથી જમીન ઉપર પડયા અને પડતાની સાથેજ ઉઠીને તેણે વિદ્યાધરની છાતીમાં એક વાતુલ્ય મુકકો લગાવ્યો સનકુમારના હાથનો વાતુલ્ય મુદ્દો પિતાની છાતોમા પડતા અવદ્યાધર દુખથી પિડાવા લાગ્યો અને લેહીની ઉલટીઓના ભારે વાહનથી તેનું ત્યાજ મૃત્યુ નીપજયુ સનસ્કુમારને યાય જરા સરખી પણ ચોટ ન લાગી હસતા હસતાં તે સુખરૂપ સુન દાની પાસે ગયા અને મધુર વચનોથી બોલવા લાગ્યા “તમે ચિંતા ન કરો, ઘર્ય ધરો, એ દુઈ વિદ્યાધર મરી ગયેલ છે હવે કઈ રીતે ગભરાવાની જરૂર નથી ” આ પ્રમાણે ગજકુમારી સુન દાને સમજાવીને તેણે પછી તેને પોતાનું સઘળું વૃત્તાત પણ સ ભળાવી દીધુ અને તેની સાથે ગાધર્વવિધિથી વિવાહ પણ કરી લીધો આથી સુન દા સન કુમાર ચક્રવતીની પત્ની બની ગઈ
જોડા સમય બાદ ત્યા વજીવેગ વિદ્યાધરની બહેન છે, જેનું નામ સ ધ્યાવલિ હતુ તે ત્યાં મારી અને પોતાના ભાઈને મરેલો જોઈને તે આર્યપુત્ર તરફ ક્રોધાય