Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કર૦
उत्समध्ययनसो दुष्टा भान्ति, नेते सम्तम्यापि योग्याः सन्ति' इति पिचारयन राना तपा भयात्ततो द्रुत पलायित । ते तापसा अपि तत्पृष्ठतोऽन्यधावन । पलायमान' स राजा ने मुनीन् दृष्ट्वा महता सरेण मोगान-पृश्याः ! पभ्यः पापारि भ्यस्तापसेभ्यो मा रक्षन्तु भरणागतम् । ततो मुनयः मांचु:-रानन ! मा भेगी । नास्ति तेऽत्र किमपि भयम् । ततस्ते देवी-मायाकल्पित तापसास्ततो नित्ता.। ते मुनयो विगतभय त वीतभयपचनाधीश पर्णमियरमृतमयिमनधर्ममुपदिष्ट हुए हो ?" इस प्रसार क्रोधावेश से बोलते हुए वे लोग रानाको मारने के लिये तैयार हो गये। राजाने ज्यो ही उनरा ऐसा व्यवहार देग्वा तो सोचने लगा कि ये सर तापस दृष्ट लोग हैं। इनका सस्तव-परिचय करना योग्य नहीं है इस प्रकार के विचार से वर वहाँसे शोध ही भय त्रस्त हो पर अपने नगरकी तरफ भाग गये। उनको भागते शुग देग्वार तापस भी उसके पीछे २ दौडे। भागते हुए राजाको उस घनमें कितनेक मुनि दिखलाड पडे सो राजाने घटे जोरसे चिल्ला कर उनसे कहा कि महाराज ! आप लोग इन पापकारी तापसों से मुझे बचाइये-म आपकी शरण में आया है। राजाकी बात सुनकर मुनियोंने कहा राजन् ! डरोमत । अव जब तुम हमारी शरण में आचुके हों तो किसी भी प्रकार का तुमको यहा भय नहीं है। इस प्रकार जर उनमुनियोंने कहा तो वे देवी कल्पित समस्त तापसजन उसका पीछा करने मे वही से लौट गये। मुनियों ने शरण मे आय हुवे इस वीतभय पत्तनाधीशको कर्णप्रिय एवं अमृतोपम वचनों અહીં શા માટે આવ્યા છે?” આ પ્રમાણે ક્રોધાવેશથી બેલતા હતા તે લેકે રાજાને મારવા માટે તૈયાર થઈ ગયા રાજાએ જ્યારે તેમને આ વહેવાર જોયો ત્યારે મનમાં વિચાર્યું કે, સઘળા તાપસ લોકો દુષ્ટ છે એમની સાથે પરિચય રાખે
ગ્ય નથી આ પ્રકાર વિચારથી ભયભીત બનીને તે પિતાના નગરની તરફ ભાગવા માડ, તેને ભાગતે જોઈને તાપસે પણ તેની પાછળ પાછળ દેડયા દોડતા એ રાજાને તે જ ગલમાં કેટલાક મુનિ નજરે પડ્યા જેથી રાજાએ ઘણા જોરથી રાડ પાડીને કહ્યું મહારાજ ! આપ લોકો મને આ પાપકારી તાપથી બચાવે હું આપની શરણમાં આવેલ છું રાજાની વાત સાંભળીને મુનિઓએ કહ્યું-રાજને ' ગભરાવ નહી હવે જ્યારે તમે અમારી શરણમાં આવી ચૂકયા છો તે, કોઈ પણ પ્રકારને તમારા માટે ભય નથી આ પ્રમાણે જ્યારે તે મુનિઓએ રાજાને કહ્યું તે, એ દેવીએ પિતાના પ્રભાવથી ઉત્પન્ન કરેલા તાપસે ત્યાંથી પાછા વળી ગયાં મનિઓના શરણમાં આવેલા આ વીતભય પાટણના અધીશ્વરને કર્ણને પ્રિય લાગે