Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
॥अथ एकोनविशतितममध्ययनं प्रारभ्यते ॥ व्यार यातमष्टादशमययनम् , सम्प्रत्येकोनविंशतिनम मृगापुत्रकार यमारभ्यते । अम्य च पूर्येण सहायमभिसम्बन्धः । पूर्वस्मिन्न-ययने भोगद्धित्याग मोक्तः । भोदित्यागादेव श्रामण्यमुपजायते । श्रामण्य चाप्रतिकर्मतया प्रश म्यतर भवतीत्यप्रतिकर्मता इहा ययने पक्ष्यते, इत्यनेन सम्मन्येनायातस्य च स्या ययनस्येदमादिम मूत्रम्मृलम्-सुग्गीवे नयेरे रम्मे, काणणुजाणसोहिए।
राया य वलभद्देत्ति, मिया तस्संग्गमाहिसी ॥१॥ छाया-मुग्रीचे नगरे रम्ये, काननोद्यानशोभिते । राजा च पलभद्र इति, मृगा तस्याग्रमहिपी ॥१॥
उन्नीसया अध्ययन का प्रारम अठारवें अ ययन का न्यारत्यान हो चुका, अर उन्नीसवें अध्ययन का व्याख्यान प्रारम होता है। इस अध्ययनका नाम मृगापुत्रक है। इसका सबध गत अठारहवें अध्ययन के साथ है, और वह इस प्रकार से है-वहा भोगद्धि का त्याग करते हा यह प्रकट किया है कि श्रामण्य इस भोग ऋद्धि के ग से ही होता है। तथा इस मे जो प्रशस्यता अनि प्रशस्तपना आता है वह रोगादि अवस्था मे चिकित्सा नहीं करने रूप अप्रतिकर्मता से आता है। इसलिये इस अभ्ययन मे उसी अप्रति कर्मता का कथन मृगापुन को ले कर किया जायगा। इसलिये यहा मृगापुत्र के चरित्र को कहते है-'सुग्गीचे' इत्यादि
ઓગણીસમા અધયયનને માર ભ– અઢારમુ અવ્યયન આગળ કહેવાઈ ગયું, હવે ઓગણીસમા અધ્યયનને પ્રારભ થાય છે આ ઓગણીસમા અધ્યયનનું નામ મૃગાપુનક છે આ અધ્યયનનો સ બ ધ આગલા અઢારમા અધ્યયનની સાથે આ પ્રકાર છે –ત્યા ભોગ ઋદ્ધિને ત્યાગ બતાવતા એવું કહેવામાં આવેલ છે કે, શ્રમણ્ય આ ભોગ ઋદ્ધિના ત્યાગથી જ મેળવી શકાય છે, વળી આ ત્યાગમાં જે પ્રશસ્યતા–અતિપ્રશસ્તપણુ આવે છે તે રોગાદિ અવસ્થામાં ચિકિત્સા ન કરાવવા રૂ૫ અપ્રતિકમતાથી આવે છે, માટે જ આ અધ્ય યનમાં એ જ અપ્રતિકતાનું કથન મૃગાપુત્રનો અધિકાર લઈને કરવામાં આવે છે मा १२ये मी भृगापुत्रना शास्त्रिने उ छ-"मुग्गिवे" त्यादि।