Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियशनी टीका अ १८ उदायनराजकथा
કરવા चरणनिहानि पनगराध्यतान्याय राज्ञ समीपे समागत्य तवृत्तान्त निवे दितवन्तः । ततो राजा उदायनो राजपुरुषानाज्ञापित गन्-प्रेक्ष-व यूय, मथ चण्ड प्रद्योतोऽत्र समागतः । तस्मिन समये कञ्चकी समागत्य माह-स्वामिन् ! मुवर्णगुलिका न तश्यते । ततो राजा निश्चयमकरोत्-नून सुवर्णगुलिकामप हर्त्तमेव चण्डपद्योतोऽत्र समागतः । ततस्तद्गर्हितकर्मणा तस्मिन् सनातकोपो राजा चण्डमद्योतम्यान्ति के दूत प्रेपितवान् , उक्ताश्च त दुत स्व सन्देश कथयितुम् । दतोऽपि अवन्तानगरे चण्डप्रयोतसन्निधो गत्वा प्राह-राजन् । यस्य पराक्रमाग्नौ शत्रवः शलभतामापन्नाः स उदायनभूपो भनन्त मम मुखेन वदति-'त्व चौर र समागत्य मम दासीमफ्हत्य पलायित । चौरो हि नृपस्य जर यह पातो व राजा से कह रहे थे कि इतने मे ही नगरनिवासिजनोंने अपने नगर मे उसके चरण चिह्नो को देखकर उसका आना राजा से जाहिर किया। राजा इस बात से परिचित हो र राजपु रूपों से कहने लगे-देखो-चण्डप्रद्योतन यहा कैसे आया। उसी समय कचुकी ने आ कर राजा को खवर दी कि महाराज । सुवर्णगुलिका नही दिखती है। यह समाचार सुनते ही राजको निश्चय हो गया कि अवश्य ही मुवर्णगुलिका को हरण करने के लिये चण्डप्रयोतन यहा आया होगा। इस प्रकार विचार कर और उसके इसर्हित कृत्य से कुपित हो कर राजाने उसी समय चण्डप्रद्योतन के पास समाचार दे कर अपना एक दूत भेजा। दतने वहा जाकर चण्डप्रद्योतन से कहा-राजन् । जिसकी पराक्रमाग्नि मे शत्रुजन शलभ (पतग)की दशाको प्राप्त हो जाते है उस उदायन राजाने मेरे द्वारा आप के पास यह सदेश भेजा है-कि तुमने ને રાજાને કહી રહ્યા હતા કે, એટલામાજ નગર નિવાસીઓએ પોતાના નગરમાં તેના પગલાને જોઈને તે હાથીનું આવવુ રાજા પાસે જાહેર કર્યું રાજા આ વાતથી જાણુકાર બનીને પિતાના રાજપુને કહેવા માડયે-જુઓ ચડપ્રદ્યતન અહી કેવી રીતે આવ્યો? આ સમયે રાજમહેલની એક દાસીએ આવીને રાજાને ખબર આપી કે મહારાજ ! સુવર્ણલીકા દેખાતી નથી એ સમાચાર સાભળતાજ રાજાના દિલમાં નકકી થઈ ગયું કે, અવશ્ય સુવર્ણગુલીકાનું હરણ કરવા માટે જ ચડપ્રદ્યતન અહી આવેલ હશે આ પ્રકારને વિચાર કરીને તેના આવા નિ દિત કૃત્વથી ક્રોધિત બનીને રાજાએ તે સમયે પિતાના એક દતને સમાચાર પહોચાડવા ચડપ્રદ્યોતન પાસે મોકલ્યા તે ત્યાં જઈને ચડપ્રદ્યોતનને કહ્યું -રાજન ! જેના પરાક્રમથી ભલભલા શત્રઓ તેનાથી દબાઈને શરણાધીન બનેલ છે તેવા મહાપ્રતિભાશાળી ઉદાયન રાજાએ મને સંદેશો પહોચાડવા આપની પાસે મોકલેલ છે કે, તમે અમારા નગરમાં ચેરની ५४