Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तगध्ययनमा
-
-
-
-
-
-
-
-
दण्डनीयो भवति । निर्लनस्त्वमपि मम दण्डनीयोऽसि । अतम्या निग्रहीतुमाह तर नगरमवरोधयिष्यामि । त्व मोड सन्नी भर। इति दूतमुपादुटायनभृपस्य सन्देश श्रु वा परमदशण्डमयोत पाह-दन' राजा हि यम्य रम्य चिपि रत्न हरति । तस्मादुदायनभूपम्य दामीरत्न परतो मम नास्ति काऽपि लना। उदायनो राजा मया सह योद था यनो। स मा जेनु नास्ति समर्थ । मम गन्यद्विपस्य पुरत. पर्वतोऽपि म्यात न शक्तः। कि पुनराक उठायन.1 तथापि यहा चोर की नरह आकर जो मेरी मुवर्णगुलिका दामीका हरण दिया है पर ठीक नही किया है। इसका परिणाम परत युग आवेगा। जो चोर हुआ करते है नीति के अनुसार वे दण्डनीय होते है। तुम भी इसी तरह के चोर हो। अत जर तुम निर्लज्ज पनर इम कृत्य मे प्रात्त हुए हो तो फिर क्यो नहीं तुमको दडित किया जाय। इन्हीं सर विचारों से मै तुम्हारा निग्रह करने के लिये तुम्हारे नगर का अवरोध करूगा। टसलिये तुम लडाई के लिये तयार हो जाओ। इस प्रकार दृत के मुग्वसे उदायन राजा के समाचार सुनार चण्डद्योतनने क्रोध मे आकर नत से रहा-दन। स्यातुम नहीं जानते हो कि जो समर्थ राजा हुआ करते हैं वे चाहे जिस किसी का भी रत्न हरण कर साते है । इसपे लनामी कौन सी बात है। मैने भी ऐसा ही दिया है। अत उदायन गजा के दासी रत्न को हरण करने वाले मेरे को निलेज बताना यह उचित नहीं है। रही युद्ध करने की बात-सो जारर उनसे कह दो कि पर्वत से माथा मारने वालेका ही माथा फटता है पर्वत का कुछ नही बिगडता। विचारे उदायन मे कहा ऐसी शक्ति है जो માફક આવોને મારી સવગુલીકા દાસીનું હરણ કરી ગયેલ છે તે કામ સારૂ નથી કર્યું, એનુ પરિણામ ખૂબ જ ખરાબ આવશે જે ચાર હોય છે તે નીતિ અનુસાર દડને પાત્ર જ હોય છેતમે નિર્લજજ બનીને આવા કૃત્યમાં પ્રવૃત્ત થયા છે તે પછી તમને દડ શા માટે આપવામાં ન આવે ? આ સઘળા વિચારેથી હુ તમોને શિક્ષા આપવા માટે તમારા નગર ઉપર ચડાઈ કરીશ આથી તમે લડાઈ માટે તૈયાર રહેશો આ પ્રકારના ઉદાયન રાજ એ મેકલેલા સનાચાર દૂતના મેઢેથી સાભળીને ચડપ્રદ્યતન રાજાએ કેધમાં આવીને દૂતને કહ્યું દત! શું તમે જાણતા નથી કે, જે રાજા સમર્થ હોય છે તે, ચાહે તેના રત્નનું હરણ કરી શકે છે તેમાં લજજાની ઈ વાત નથી કે એવું જ કરેલ છે આથી ઉદાયન રાજાના દાસી રત્નને હરણ કરવાવાળા મને નિર્લજજ બતાવ એ ઉચિત નથી હવે રહી યુદ્ધ કરવાની વાત તે જઈને તેમને કહી દે કે પર્વત સાથે માથુ ટકરાવનારનું જ માથું ફૂટે છે પર્વતનું કાઈ બગડતુ નથી બિચારા ઉદાયનમાં એવી કઈ શક્તિ