Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका श. १८ महापरकथा वारिभिस्तभिरिक्तवान । ततो ज्योत्स्नावन्छभै श्रीचन्दनी सलिप्तगान पयः फेनोपमे अदाये द्वे देवदुप्ये परिदधानः, देदीप्यमानर्माणिक्यमण्डनै शुभ्रण
उत्रेण च राजमान. वेलकल्लोललोला या चामराभ्या च वीज्यमानः स सह सजनवाया शिरिकामारा धर्मयोपाचार्यसविध प्रचलितः। तदनु चतुरङ्गाला न्वितः प्रभावतीसहितो रामा चलः प्रचलितः । तदा भेरीप्रभृतितूर्याणा घन गनितानुकारी नादः केलिके किनामकाण्डताण्डवारभ्भमजनयत् । पौरजनाः-'अहो।
जब यह दीक्षा लेने के लिये घर से निकल कर धर्मघोप आचार्य के पास जाने को उद्यत हुवा। तर राजाने बडे लाटवाट से उसको निदा करने का समारम रचा। उसमे सर्व प्रथम राजाने स्वय अपने हाथों से पवित्र जल ढारा इस को स्नान कराया और चद्र चादनी के समान चदनपक से उसके शरीर को अच्छी तरह लिप्त किया। पश्चात् दूध के फेन समान उज्ज्वल दो देवदूप्य वस्त्रों को धारण करने वाले महारल कुमार के शरीर पर उन्हों ने देदीप्यमान माणिक्य के आभूपण पहिराये। इस प्रकार कुमार को तयार कर सहस्रजन बाह्य शिपिका-पालग्वी मे उसको ला कर उन्होंने बैठा दिया। उस समय नौकरों ने उसके ऊपर सफेद छत्र ताना और चामर ढोलने वालोंने उसके ऊपर कल्होल (पानी के तरग) जैसे चचल चामरों को ढोलना प्रारभ किया। कुमार उस शिविका मे बैठकर आगे पढने लगा और पीछे से चतुरग बल सहित बल राजा प्रभावती सहित चलने लगा। कहते है कि इस समय जो भेरी आदि तृों का शन्द हुआ था वह घनकी गर्जना को अनुकरण करता था. अतः ત્યારે તે દીક્ષા લેવા માટે ઘેરથી નીકળીને ધમાલ આચાર્ય પાસે જવા તૈયાર થયા ત્યારે રાજાએ ઘણા જ ઠાઠથી તેને વિદાય આપવાનો સમાર ર આમા સહુ પ્રથમ રાજાએ પિતાના હાથે પવિત્ર જળવી તેને સ્નાન કરાવ્યું, અને ચ દ્રની ચાદ નીની માફક ચદનપકથી એના શરીરને સારી રીતે લેપન કર્યું પછીથી દૂધના ફીણ જેવા ઉજળા બે વસ્ત્ર ધારણ કરવાવાળા મહાબલ કુમારના શરીર ઉપર તેમણે દેદીપ્યમાન માણેકના આભૂષણે પહેરાવ્યા આ પ્રમાણે કુમારને તૈયાર કરી પાલખીમાં તેને લાવીને બેસાડી દીધા તે સમયે નાકરાએ તેના ઉપર સફેદ છત્ર ધયું ચામર ઢોળવાવાળાઓએ તેના ઉપર કલોલ જેવા ચચળ ચામરોને ઢળવાને કાર ભ કર્યો કુમાર એ શિબિકા– પાલખીમાં બેસીને આગળ વધવા લાગ્યા પાછળ ચતુરગ બળ સાથે બળરાજા પ્રભા વતી સાથે ચાલવા લાગ્યા કહે છે કે, એ સમયે ભેરીના તથા વાદ્યોના જે શબ્દ નીકળતા હતા તે મેઘ ગર્જનાનું અનુકરણ કરતા હતા આથી એને સાભળીને ક્રીડા
૫૮