Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
४.६
उत्तराध्ययनसत्रे तेपा प्रत नास्ति दुष्परम् ! तम्माव के पूज्याः । युय मा तताय विमानत । सन्नना हि धर्म कीमत परमपि जनं ममुत्साहयन्ति, आत्मन तु मुत रामेव । अतो मां नतार्थमातिगत सम्पैर दृढनिश्रय या तपन त बरा ग्यात्मकम्पयितुमक्षमा पितरों कयनिद् नतार्थमन्वमन्येताम् । ततो राजा शुचि ___माताकी इस प्रकारकी बात सुनकर मार को कुछ हमी सी आगई, उसने कहा हे माता! यह तुम क्या कर रही हो। व्रता को दुप्फर जो कायर जन होते है ये तो मानते है,-धीरतो प्राणों को भी अर्पण कर व्रतोंगी पालना किया करते है। जो इस बात को चाहते हैं कि हमारा परलोक सुन्दर गा मौलिक बने वे सनी कोदुष्कर ही नहीं समजते है। इसलिये है पूज्य माता जी । आप मुझे प्रतों की आराधना करने के लिये छोडदो। सननो या यह काम है कि वे धर्म करने में उद्यत दूसरे जनको भी जर सहायता पहुँचाते है तो फिर हम तो तुम्हारे पुत्र ई, हम को इस विषय में सहायता करना आपका स्वाभाविक कर्तव्य है । इसलिये आप हमें प्रेम से नतों के पालन करने की समति प्रदान करो यही हमारा आपसे अनुरोध है।
पुत्र का इस प्रकार दृढ निश्चय जानार तथा वैराग्य से उस को मोडने मे अपने आपको असर्थ देखकर माता पिता ने उस तत्वज्ञ के लिये बड़ी मुश्किल से नतों की आराधना करने की शुभ समति दे दी। કહ્યું- હે માતા ! આ તમે શું કહી રહ્યા છે? વ્રતને દુષ્કર તે કાયર જનો જ માને છે ધીર મળે તે પ્રાણેને પણ અર્પણ કરીને વ્રતનું પાલન કરતા હોય છે જેઓ એ વાતને ચાહતા હોય છે કે, અમારે પરલેક સુદર તેમજ મૌલિક બને તે વ્રતને દુષ્કર સમજતા નથી આ માટે હે પૂજ્ય માતાજી ! આપ મને વ્રતથી આરાધના કરવા માટે છુટ મૂકી દો સજજનેનું એ કામ છે કે, તેઓ ધર્મ કરવામાં ઉત્સાહિત બનેલા એવા બીજા માણસને પણ સહાયતા પહોચાડે છે, તે પછી હું તે તમારો પુત્ર છુ મને આ વિષયમાં સહાયતા કરવી એ આપનુ સ્વા ભાવિક કર્તવ્ય છે આ માટે આપ મને પ્રેમથી વ્રતનું પાલન કરવાની સમિતિ પ્રદાન કરે આવી આપને મારી પ્રાર્થના છે
પુત્રને આ પ્રકારને દઢ નિશ્ચય જાણીને તથા વૈરાગ્યથી તેને પાછું વાળવાનું પિતાનામા અસામર્થ્ય જોઈને માતાપિતાએ એ તત્વજ્ઞાને ઘણું મુશ્કેલીથી તેની આરાધના કરવાની શુભ સમતિ આપી