Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
-
-
ma
M
४३८
उत्तगययनम्त्र पशमयितुम् उदायनमुनिमानुपाम पिरन पीतमयपन मनन्ति । उगायनमुनितिभयपनने समायातीति पृत्तान्त श्रवा निकारणारिणा दुष्टामात्या के शिनृपमेवमनु-स्वामिन । भान्मानुर. परिपहान सोडमगतो राज्य निधपुरत्र समागतः । तम्माद् भगन् तस्य विश्वास गर्नु नाति। गीपार-राज्य तु तस्यैवास्ति । स चेत्तद् गृहाति, गृहात. मितेन मम ! धनम्बामी चेत् म्यापित धन गृहाति, तत्र पगिह पुत्रम्य योपो था। दुष्टमन्त्रिण प्रोनु'-स्वामिन् । नाय क्षनियाणा धर्म: ! त्रिया हि जनगटपि प्रमा राज्य गृहान्ति । अता: रोगोंको गात करने के लिए ग्रामानुग्राम विहार करने वाले मुनिरान उदायनने वीतभयपत्तन की और निहार पिया जय लोगों को यह सबर हुई कि उदायन मुनि पीनमयपत्तन पधार रहे है तो निकारण वैरी दुष्ट मनियोंने कशी नृप से ऐसा कहा कि-महाराज! आपके मामाजी उदायन मुनि परोपहों को सहन करने में असमर्थ होकर अब राज्यकी लालसा से यहां पधार रहे है। इसलिये उनके यहा आने पर आप उनका विश्वास नहीं करना। मत्रियोंकी यह बात सुनकर केशी राजाने कहा-भाई। राज्य तो उन्हीका है यदि वे इसको लेना चाहते हैं तो ले लेवे इसमे मुझे कोड हानि नहीं है। धन स्वामी यदि अपने स्थापित धनको पीछा वापिस मागता है, तो इसमे चणिग पुत्र का कुपित होना मूवता है। सुनकर दुष्ट-मत्रियोंने कहा स्वामिन् । यह वणिक जनाक चात तो है नहीं-यह तो क्षत्रियों की है-क्षत्रियोंका यह धर्म नहीं है कि वे प्राप्त राज्य को वापिस पुन लौटादें। क्षत्रिय तो अपने पितासे વિહાર કરવાવાળા મુનિરાજ ઉદાયને વીતભય પાટણ તરફ વિહાર કર્યો જ્યારે લોકોને આ ખબર મળ્યા કે ઉદાયન મુનિ વીતભય પધારી રહ્યા છે તે કારણ વગરના વેરા દે મ ત્રિીઓએ કેશી રાજાને એવું કહ્યું કે, મહારાજ ! આપના મામાં ઉદાયન મુની પર પહને સહન કરવામાં અસમર્થ બનનાથા તેઓ હવે રાજ્યની લાલસાથી અહી પધારી રહ્યા છે આથી એમના અહીં આવવાથી આપ તેમને વિશ્વાવ કરશે નહી કે સ્ત્રીઓની આ વાતને સાંભળીને કેશી રાજાએ કહ્યું, ભાઈ ! રાજય તે એમનું જ છે જે તે લેવા ઇરછે તે લઈ લે આમા મને કોઈ વાંધો નથી ધન સ્વામી પિતાને મૂકેલા સોપેલા ધનને જ પાછુ માગે તે વણિક પુત્રને ક્રોધ કરે તે મૂર્ખતા છે આવુ સાભ ળીને દુષ્ટ મ ત્રીઓએ કહ્યુ, સ્વામીન ' આ વણિક જાની વાત નથી આ વાત તો ક્ષત્રિયોની છે ત્રિનો એ ધર્મ નથી કે, પોતાને મળેલા રાજ્યને તે પાછું આપી દે લોત્રય તે પિતાના પિતાની પાસેથી પણ બળાત્કારે રાજ્ય આચકી લે છે આથી