Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४४३
प्रियदर्शिनी टीका १८ उदायनगजकया भूत. सोऽभोचिकुमार' म्रपुरागुत निर्गत्य चम्पापुर्या स्त्रमातृप्यनीयस्य कृणिकस्य समोपे समागत । कणिकोऽपि भ्रातरमागत वीक्ष्य ससम्मान त स्व गृहेऽरक्षत् । म तम्मै विपुला लक्ष्मी प्रदत्तवान् । अभिजित् मुखेन तनातिष्ठन् । स पारधर्म मृचिर यथावत्परिपालितवान । परन्तु पितृकृत स्वापमान स्मरन् तम्मिन् र त्यक्त समर्थो नाभूत् । सोऽभिजित्कुमार याकधमै वहनि वर्षाणि परिपाल्य पिठौरमनालोन्य पाक्षिश्मनशन कृत्वा मृतः पल्योपमायुमहद्धिकोऽमुरदेवो भूत्वा समुत्पन्न । तत-युतोऽय महाविटेडक्षने समुत्पद्य सिद्धि प्राप्स्यति ।
॥ इति श्रीमदुदायनराजर्षिया ॥ और वहा से शीघ्र ही निकलकर वह अपनी मौसी के पुत्र कृणिक के पाम चापुरी आ गया । कृणिक ने ज्यो ही अपने भाईको आयाहुआ देवा तो उसने उसका सून आदर सत्कार किया और हरतरह से उसकी सहायता करनेका दृढ सकल्प भी किया । कणिक ने अभिजित को विपुल सम्पत्ति देते हुए श्रावक धर्म की आराधना करने मे उसको खूप मदद पहुँचाई। अभिजित भी सुग्वपूर्वक वहां रहकर श्रावक धर्मकी यथावत् आराधना करने लगा। बहुत कालतक श्रावक धर्मकी आराधना करने पर भी अभिजितके हृदयसे पितृकृत अपमानका दुःख नहीं निकला। पार २ उसको अपने पिता द्वारा हुए अपमान की ही विशेष याद आती रही। इसलिये श्रावक धर्मकीसुचिर कालतक आराधना करने पर भी राज न मिलने से पिताके साथ वैर की आलोचना न करने के कारण से जर वह पाक्षिक अनशन करके मरा तो स्वर्ग में प्रत्योपम आयुका धारक महर्द्धिक देव हुआ। वहा से चवकर फिर यह मोक्ष जायगा ॥४८॥ બની ગયું છે ત્યાથી ઝડપથી નીકળીને પિતાની માસીના પુત્ર કણકની પાસે ચ પૂરી પહેચી ગયો કણકે તેને પિતાને ત્યાં આવેલ જોઈને તેને ભારે આદરસત્કાર કર્યો, અને દરેક રીતે તેને સહાયતા કરવાને પણ દઢ નિશ્ચય કર્યો કૂણીકે અભિ જીતને વિપુલ સંપત્તિ આપીને શ્રાવક ધર્મની આરાધના કરવામાં તેને ખૂબ મદદ પહેચાડી અભિજીત પણ ત્યા સુખપૂર્વક રહીને શ્રાવક ધર્મની યથાવતુ આર ધના કરવા લાગ્યું ઘણુ સમય સુધી શ્રાવક ધમની આરાધના કરવા છતા અભિજીતના દિલમાથી પિતાએ આચરણમાં મુકેલ વાતનુ દુખ ન મટયુ વાર વાર તેને પિતા તરફથી કરાયેલા અપમાનની યાદ આવતી હતી આથી શ્રાવક ધર્મની લાબા સમય સુધી આરાધના કરવા છતા પણ પિતાના કૃત્ય અગેના વેરની આલોચના ન કરવાના કારણે ત્યારે તે પાક્ષિક અનશન કરીને મર્યો ત્યારે સ્વર્ગમાં પલ્યોપમ આયુષ્યવાળા મહર્ષિક દેવ થયા બે થી ચવીને તે ક્ષમા જશે કે ૪૮