Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४२२
उत्तगययनमः
गुयूपया सारा साम्यमुपागत । तम्य विद्याधरापम्य समीपे मागभीष्ट प्रदायि गुटिकागतमामीन । म तम्ये मर्ग गटिसा दी। य च माया ग्रहीनुकामो भगातोऽतिक प्रगतिः । साना दामो तामु गुटिकाम्बंश गुटिका हित्वा 'अम्पूर्ण पणा भरेयम्' इति गायन्ती ना गुटिका मुक्ताती। तत्समसाल मयसा सुवर्णपर्णा जाता। तम्या. 'गुपर्णगुलिका ति नाम जातम् । नत सर्वन प्रस्तामिमा गती अत्या चण्डयातभूपम्तामानेतु स्पन प्रेपितवान् । दुतो पोतभयपत्तने ममागत्य मुर्णसिमेमदद-आमन्तांगेन चण्डयोतेन त्वन्समीपे प्रेपिन । व मया सहान्तोमागन्छ। दुतानन अवा मुणगुलिका माह-कामिनी हि अपूर्व पुरुप न यम-पति । अतो यदि चण्डप्रयात दहा इससे वर श्रारक स्वस्त हो गया। इस विम्याधर श्रावक के पास सौ गोलिया थी जिनसे माल अभीप्ट की सिद्धि होतीधी। सो इम श्रावक ने ये समस्त ही गोलिया उस कुन्जा दासीको दे दी। और प्राच्या ग्रहण करने के लिये स्वय भगवान के पास चला गया। कुञा दासीने इन गोलियों में से एक गोली " में स्वर्णवर्ण जैसी हो जाऊँ" इस मनोरथ से ग्वा ली-सो वह उसी समय सुवर्ण जैसी हो गई। सुवर्ण गुलिका इसका नाम भी पड गया। कुछकाल निकलने पर सर्वत्र फैली हुई इस बातको सुनकर चण्डप्रयोनने उससे लाने के लिये अपना एक दृत भेजा। दूतने वीतभय पत्तन मे आकर सुवर्णगुलिका से कहा मैं अवन्तीश चण्डप्रद्योतन के द्वारा भेजा हुआ तुम्हारे पास आया हु सो तुम मेरे साथ अवन्ती पधारो। इस प्रकार दृत के वचन सुनकर सुवर्ण गुलिका ने कहा-यह नीति है कि कामिनी अदृष्ट पूर्व કરી આથી એની માદળી ચાલી ગઈ આ વિદ્યાધર શ્રાવકની પાસે એકસો ગેળાએ હતો જેનાથી સઘળા અભીષ્ટની સિદ્ધિઓ થતી હતી એ શ્રાવકે એ સઘળી ગેળિયો એ કુબજા દાગીને આપી દીધી અને પ્રવજ્યા ગ્રહણ કરવા માટે તે પિતે ભગ વાનની પાસે ચાલ્યા ગયા કુબજા દાસીએ એ ગોળી મારી એક ગેળા હું સોનાના વણ જેવી બની જાઉ” એવા અભિપ્રાયથી ખાધી તે તે એજ વખતે સેનાના જેવા રગવાળી બની ગઈ અને તેથી સુવર્ણગુલીકા એવુ એનું નામ પણ પડ ગયુ થોડોક વાળ વીત્યા પછી ચારે બાજુએ ફેલાયેલી એ વાતને સાભળીને ચડપ્રોદ્યતને તેને બેલાવવા માટે પોતાના દૂતને મોકલે છે તે વિતભય પાટામા આવીને સુવર્ણ ગુલીકાને કહ્યુ કે હુ અપતિ નરેશ ચડ પ્રદ્યતન તરફથી તમારી પાસે આવેલ છુ જેથી તમે મારી સાથે અવનિ ચાલે આ પ્રકારનું દતનું વચન સાંભળીને સુવર્ણ ગુલીકાએ કહ્યું કે-આ નીતિ છે કે, કોઈ સ્ત્રી પહેલા નહી જોયેલ પુરૂષની પાસે