Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसत्रे
शक्तोऽपि मातुमनोरथान् न पूरयति, स फयद्वार गुपुत्रगणनामध्ये स्थान माप्स्यति ? पिनाकी मम मानुशिष्टय न रसितम् । अतो मयाऽत्र न स्यात व्यम् । इति विचार्य निशि प्रगुप्ते समस्ते लोक एकाकी गृहान्निष्क्रम्य परि भ्रमन्नरण्यान्तर्वनि तापसाश्रम गतः। तत्र तापसे. सकतम मुग्वेन तत्र स्थितः।
इतश्च चम्पापुरी फालनामन राजाऽवरुदा। तदधीशी जनमेजयः स्त्र सैन्यपरिशतस्तेन सह यध्यमान परामतः। ततः स पलाग्य पापि गतः । शत्रु सनिका दुर्गमध्ये प्रविष्टा । नगरे महान् कालाहलो जात । सर्वेऽपि पला विलीन हो गई है। गक्त रोकर भी जो पुत्र अपनी माताके मनो. रथों को पूरित नहीं करता है वा से सुपुत्रों की गणना में स्थान प्राप्त कर सकता है। पिताने भी मेरी माता के वैशिष्टय की रक्षा नहीं की। इसलिये अब मुझे यहा नहीं रहना चाहिये । इस प्रकार विचार कर यह जब सब सो गये तय रात्रि में अकेला ही घर से निकलकर इधरउधर घूमता हुआ जगल में रहे एए तपस्वियों के आश्रम में पहुँच गया। वहा तपस्वियोंने उसका सय सत्कार किया। इस प्रकार तपस्चियों से सत्कृत रोकर वह पहा ही आनद के साथ रहने लगा। । इधर चंपापुरी को किसी कालनामके राजाने आकर घेर लिया। जब वहाँ के अधिपति जनमेजय को यह समाचार मिला तो उसन अपनी सेनाको साथ में लेकर उसके साथ युद्ध किया परन्तु हार गया। इस से वह वहा से पलायन कर किसी अज्ञात स्थान में जाकर छिप गया। शत्रु सैनिक किलेके भीतर प्रविष्ट हो गये। इस से नगर આ તરમા દટાયેલી જ સ્વી છે શક્તિશાળી હોવા છતા પણ જે પુત્ર પિતાની માતાના મનરને પૂરા કરી શકતો નથી, તે સુપુત્રની ગણનામ પિતાનું સ્થાન કઈ રીતે પ્રાપ્ત કરી શકે ? પિતાએ પણ મારી માતાના મોટાપણાની રક્ષા ન કરી આ કારણે હવે મારે અહીં ન રહેવું જોઈએ આ પ્રકારને વિચાર કરી જ્યારે રાજમહેલમાં સઘળા સુઈ ગયા ત્યારે રાત્રે એક ઘરથી બહાર નીકળીને અહીં તહીં ભટકીને જ ગલમાં રહેતા તપસ્વીઓના આશ્રમમાં પહોંચી ગયો ત્યા ત૫ વીઓએ તેને સારે સત્કાર કર્યો આ પ્રકારે તપસ્વીઓને સત્કાર પામીને એ ત્યાં જ આન દથી રહેવા લાગ્યા
આ તરફ ચ પાપુરીને કાળ નામના કોઇ રાજાએ ઘેરી લીધી જ્યારે ત્યાના અધિપતિ જનમેજયને આ સમાચાર મળ્યા ત્યારે તે પિતાની સેનાને સાથમાં લઈને તેની સાથે યુદ્ધ કર્યું પરંતુ તેઓ હારી ગયા આથી એ પલાયન થઈ કોઈ અજ્ઞાત સ્થાને જઈને છુપાઈ ગયે શત્રુ સાનકે કિડલાની અદર દાખલ થયા આથી નગરમાં મહાન