Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३६
उत्तराध्ययन सूत्रे
1
•
तस्मै निवेदित । ततो मुनि माह-मयातु शत्रय दृष्टम् । तता व्यन्तरो देवमाह - मुने! मया मायामभावेण तय दर्शितम् । तनुमुनिः प्राहकथ त्वया दर्शितम् । अथ देवः माह-मुने ! शृणु तत्कारणम् । इय नक माला माग्भने क्षितिमतिष्ठित पुरवासिनसिनागदनाम्ननिरस्य नमञ्जरी नाम दुहिताssसीत् । ता तत्पुराधिपतिर्जितशत्रुर्नाम राजा परिणीतवान । सा ऽन्यदा परमथापिका जाता । मरणसमय पञ्चनमस्कारादिक कला मता सा देवलोके समुत्पन्ना । ततयुता तर पुत्री जाता । स दचिनकरी मृला व्यत्तरदेवो जात' । सोऽहमेवास्मि । अहमधुनाऽत्रागत मा दृष्ट्रा सहजम्नेनास्या माईचित्तो जात' । तत उपयोग मया ज्ञात - यदिय मम जन्मान्तरीया मुनिराजने कहा- मैंने तो यहा अभी २ तान मुर्दे देसे है । यह मुनि राज की बात सुनकर व्यन्तरदेवने कहा- हे मुने । मैंने देवशक्ति के प्रभाव से आपको तीन मुर्दे दिसलाये है । 'तुमने कैसे दिखलाये' इस प्रकार मुनिके पूछने पर व्यन्तरदेवने कहा- हे मुनिराज । इसका कारण मै तुम से कहता है सो सुनो- यह कन+माला पहिले भव में क्षितिप्रतिष्ठितपुर के निवासी चित्राङ्गद नामक चित्रकार की लडकी थी । इसका नाम कनकमजरी था । इसका विवाह वहा के राजा जितशत्रु के साथ हुआ था । इसने वहा श्रावक के मतों का अच्छी तरह से पालन किया था इसलिये परमश्राविका बन गई थी । मरण समय मे पचनमस्कार मत्र की प्राप्ति से यह देवलोक मे उत्पन्न हुई। फिर वहा से चवकर अब आपकी पुत्री हुई है। इसका पूर्वभव का पिता वृद्ध चित्रकार भी मरकर व्यन्तरदेव हुआ है और वह मै ह । इस समय वह समझकर મે તા હમણા જ ત્રણ મડદા જોયા હતા મુનીરાજની આ વાત સાભળીને તે બ્ય તર દેવે કહ્યુ કે, હે મુનિ ! દૈવી શક્તિના પ્રભાવથી આપને મે ત્રણ મડદા ખતાવેલ છે
તમેાએ કઈ રીતે ખતાવ્યા' આ પ્રકારે મુનિના પૂછનાર્થી વ્યંતરદેવે કહ્યુ કે, હે મુનિ ! આનુ કારણ હું તમને કહુ છુ તે સાભળેા આ કનકમાળા પહેલા ભવમા ક્ષિતિપ્રતિષ્ઠિતપુરના રહેવાસી ચિત્રાગઢ નામના ચિત્રકારની પુત્રી હતી એનુ નામ કનકમ જરી હતુ એના વિવાહ ત્યાના રાજા જીતશત્રુની સાથે થયા હતા, ત્યા તેણે શ્રાવકના ત્રાનુ સારી રીતે પાલન કર્યું જેથી તે પરમ શ્રાવિકા ખની ગઈ મણુ સમયે પાચ નમસ્કાર મત્રના આધિનથી એ દેવલે ક્રમા ઉત્પન્ન થઈ અને ત્યાથી ચ્યવીન તે ઓપને ત્યા પુત્રી રૂપે અવતરેલ એના પૂર્વભવના પતા કે જે વૃદ્ધ ચિત્રકાર હતા તે મરીને ન્યન્તરધ્રુવ થયેલ છે અને તે હુ છુ