Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
प्रियटिशनी टीका अ २८ दायनगजस्था
४११ सहोर कपुग्ववतिरा रजाहरणादिक साप निघाय ता समन्तात्सम्पुटितवान । ततः स उत्पात शान समुढे पण्मास यावादेतम्ततो भ्राम्यत् परित्यत जी विताशेः सायानिकजनाधिष्ठितमेक मदणमपश्यत् । तदष्टा स म्पप्रभावण तमुत्पात प्रशमग्य प्रत्यक्षो भूत्वा ता दारुपेटिका सायानिकेभ्यो दत्या एव मवत्-उय दाम्पेटिका युप्याभितिभयपत्तनापीगाय रात्र उदायनाय देया। श्रावक बनाने के लिये उमने इस प्रकार उपाय किया-पहिले चन्दनकाष्ट की उसने एक मजूपा बनाई उसमे मदोरकमुपवन्त्रिका एव रजोहरण आदिरूप मुनि के वेप को स्थापित किया पश्चात् उसको सर तरफ से बद कर दिया । इतने में एक घटना इस प्रकार इसके देवने मे आई कि ममुद्र मे नहमास तक उत्पात के वश से एक यान इधर उधर चकार काट रहा है उसमे बैठे हुए मर लोगोंने अपने २ जीवन की आशा भी छोड दी है। सर के मय उसमे जितने भी यात्रीजन थे वे अपने जीवन की घडिया ही गिन रहे है। किस समय यान उलट जाय और जीवन समाप्त हो जाय यह नहीं कहा जा सकता था। इस घटना को देपा विधुन्माली ने उसी समय अपने प्रभाव से उत्पातको गात कर दिया। उस्मात शांत हो जाने से सबको अपार हर्प दुआ। न्यन्तरदेवने उत्पात-शात होते ही आप प्रत्यक्ष प्रकट हो गया। उन लोंगोने उसकी खूब स्तुति की। अन्त म विगुन्माली ने इस अपनी पेटी को देर ऐसा उनसे कहा कि देखो मेरी यह दारु पेटी है-मो तुम लोग इसको ले जाकर वीतभय पट्टण के अधीश પ્રમાણે ઉપાય કર્યો–પહેલા ચદનના લાકડાની એક પેટી બનાવી અને તેની અંદર સરમુખ વસ્ત્રિકા અને જેહરણ આદિરૂપ મુનિના વેશને તેમા પાખી દીધે પછી તેને બધી બાજુથી વધ કરી દીધી એવામાં એક ઘટના તેને જોવામાં આવી કે સમુદ્રમાં છ મહિનાથી ઉત્પાતના કારણે એક વહાણ આમ તેમ ચક્ર લઈ રહ્યું છે તેની અ દર બેઠેલા સઘળા જીવોએ પિતાના જીવનની આશા છેડી દીધી છે તેની અ દર જેટલા યાત્રીઓ હતા તે સઘળા પોતાના જીવનની ઘડિઓ ગત રહ્યા હતા કયારે તે વહાણ ઉધુ વળી જાય અને જીવન સમાપ્ત થઈ જાય તે કોઈ જાણતું ન હતુ આ ઘટનાને જોઈને વિદ્યુમ્માલીએ પોતાના પ્રભાવથી ઉત્પાતને શાંત કરી દીધા ઉત્પાત શાત થવાથી બધાને ખૂબ હર્ષ થય વ્યતરદેવે ઉત્પાત શાત થતા જ પિતાની જાતને પ્રત્યક્ષ પ્રગટ કરી દીધી તે લોકો ને તની ખૂબ તુતી કરી અતમાં વિદ્ય માલીએ પિતાની પિટી તેમને દઈને તેમને કહ્યું કે, જુઓ આ મારી લાડાની પેટી છે તેથી તમે લોકો તેને લઈ જઈને વીતભય પાટણના રાજા ઉદાયનને તે આપજો અને