Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ ८ उदायनगजकथा
४१७ शुला मुग्यवरि कामानय' इत्यभिधाना करण ता सहितवती । भवितव्यता चगान् प्रभावत्या. करमरटनक्षणे एव सा भृमा पतिता मता च । ता मृता दृष्ट्वा राती प्रभारती मातिगयग्वेदमिन्ना जाता । सा मनम्येव चिन्तितवतीनिरपराधैपा दासी मद् रम्तमरहनेन पतिता मृता च । अतो मम त वण्डित जानम् । ग्यण्डितत्रताया मम जीवितेनालम् ' विवेस्निो हि व्रतमझे जीवित मपि भवन्ति, अतोऽनशन कृत्वा स्वरापप्रायश्चित करिये। इति विचिन्त्य राशी पाभिमाय पतये रान उठायनाय विज्ञापीतवती । राजा माह-दव ! मम जीवित वशम् । त्वा विनाऽर भणमपि जीवित नोत्सहे! यतोऽम्माद
ग्ववस्त्रिका ला। ऐमा कहकर रानी प्रभावतीने दासी को हाथ से पहा दिया। भवितन्यतावा रानी के हाथ लगते ही वह गिर पड़ी और उसके प्राणपसे उट गये । दासी की ग्रह दशा देवकर प्रभावी रहुत दुग्विन हुई। उनके मन में उस समय पेमा विचार आया कि इम निरपराध दासी की विरावना मेरे द्वारा हुई है, इससे मैने अपने 7 को ग्वटित किया है। ममार में प्रतवडित व्यक्तियों को जीवन किसी काममा नहीं रहता है अत मुझे अब नीने से क्या लाम' क्यों कि जो विवेकी होते है वे व्रत भग होने पर अपने नीवन का भी परित्याग कर दिया करते है। इसलिये मैं अनशन करके अपने इस पापा प्रायश्चित्त करू इसी में अब मेरी मलाई है। इस प्रकार विचार कर रानीने अपने इस अभिप्राय को राजा उदायन से कहा-सुन कर राजाने कहा-देवि। यह तो तुम जानती हो कि मेरा जीवन तुम्हारे ही आधीन है. तुम नहीं हो तो मै एक क्षण भी जीवित नहीं रह આમ કર્યું છે, બીજી મુખવસ્ત્રિકા લઈ આવ આવુ કહીને રાણી પ્રભાવતીએ દાસીને હાથથી ધક્કો માર્યો બનવા કાળે રાણીના હાથને ધક્કો લાગવાથી તે પડી ગઈ અને તેનું પ્રાણ પખેરૂ ઉડી ગયુ દાસીની આ દશા જોઈને પાણી પ્રભાવતી ખૂબજ દુખી થઇ આ સમયે તેના મનમાં એવો વિચાર આવ્યું કે, આ નિરપરાધી દામીની હત્યા મારાથી થઈ છે તેથી મે મારા વ્રતને ખડિત કર્યું છે સંસારમા નત ખડિત વ્યકિતઓનું જીવન કોઈ કામનુ રહેતુ નથી જેથી હવે મારે જીવવાથી શું લાભ ? કારણ કે, જે વિવેકાય છે તે ભ ગ થવાથી પિતાના જીવનને પરિ ત્યાગ કરી દે છે આથી હું અનશન કરીને મારા પાપનું પ્રાયશ્ચિત્ત કરૂ એમાં જ મારા ભલાઈ છે આ પ્રમાણે વિચાર કરીને રાણીએ પોતાને અભિપ્રાય રાજ ઉદાયનને કૉો આ સાભળીને રાજાએ કહ્યુ દેવી એ તે તુ જાણે છે કે મારું જીવન તારે આધીન છે તુ નહ હ તે હું એક ક્ષણ પણ જીવિત નહીં શકુ નહી એવી
५३