Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४१४
उत्तगध्ययनमा डरसकस्य विष्णो सम्पदायानुगतो पोऽत्राऽस्ति । तस्मानिय दाम्पेटिका भेदमुपयानु, उत्युत्ता ते तर कुठाराघात न्ति । किन्तु या नदी प्रवाहे बहे शक्तिपिनाशमुपयाति तथा तस्य चुटाम्य शक्तिस्तत्र निष्टा । नतोऽपर निशित कुठारमादायैरमूचु.-यो देवदेवो विधयोनिरयानिनी महादेयोऽम्ति यम्यागों विधिविष्णुस्त., तस्य साठमारणभूतम्य भगातः मित्रम्य सम्मायानुगतो वेपी
नास्ति, तस्मादिय दारुपेटिका भेदमुपयात, इत्युत्तमा तत्र कुठाराघात कृतान्त.। परन्तु यथा सिंहपुच्छेन गिरितटो न भिघते, तथा सा पेटिकाऽपि नामियत । युगान्त में अपने उदर के भीतर समग्र विश्वको धारण करता है तथा विश्वद्रोही राक्षसों का जो नाश करता है उस ब्रमाण्डरक्षक विष्णु का सप्रदायानुगत वेप इस में है, अत: उन्हीं के नाम लेने से यह पेटी सुल जावेगी” ऐसा कहकर ज्यों ही उन लोगोंने विष्णु का नाम लेकर उम पेटी पर कुठार ना आयात किया तो उस पर उसकी शक्ति ऐसी कुठित हो गई कि जिस प्रकार नदी के प्रवाह में अग्नि की शक्ति कुठित हो जाती है। पश्चात् कितनेक जन तीक्ष्ण कुठार को लेकर ऐसा कहने लगे कि “जो देवों का भी देव है तथा विश्वयोनि एव अयोनिज है ऐसे सकल कारणभूत महादेव का सप्रदायानुगत वेप इस मे है, इन्ही महादेव के अशभूत ब्रह्मा और विष्णु हैं, अत. इनके नामके प्रभाव से यह पेटी उघड जाओ" ऐसा कहकर ज्यों ही उस पर उन लोगान कुठार का आघात किया तो जिस प्रकार सिंह की पूछ से गिरितट भेदित नही होता है उसी तरह वह पेटी भी उस से भेदित नहीं हुई। વિશ્વને ધારણ કરે છે તથા વિશ્વદ્રોહી રાક્ષસને જે નાશ કરે છે તે બ્રહ્માડ રક્ષક વિષનુ સપ્રદાય અનુગત વેશ આમાં છે માટે તેમનું નામ લેવાથી આ પેટી ખૂલી જશે આવુ કહીને જયારે તે લેકેએ વિષ્ણુનું નામ લઈને તે ઉપર કુહાડાને ઘા કર્યો ત્યારે તેની શકિત એવી બુદ્ધિ થઈ ગઈ કે જે પ્રકારે નદીના પ્રવાહમાં અગ્નિની શકિત હરાઈ જાય તે પછીથી કેટલાક માણસોએ તીક્ષણ કુહાડાને લઈને એ પ્રમાણે કહેવા લાગ્યા કે, “જે દેવના પણ દેવ છે તથા વિશ્વની અને અનીજ છે એવા સકળ કારણભૂત મહાદેવના સંપ્રદાય અનુગત વેશ આમા છે તેથી એ મહાદેવની આ શબૂત બ્રાહ્મા અને વિષણુ છે જેથી તેમના નામના પ્રભાવથી આ પેટી ઉઘડી જાવ ” એવુ કહીને જ્યારે તેના પર તે લોકેએ કુહાડાને આઘાત કર્યો ત્યારે જે પ્રકારે સિહની પુછડીથી ગિરિતટ મેદાને નથી તે પ્રમાણે તે પિટી પણ તેનાથી