Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
সায়ন नास्ति मे प्रयोजनम् । यि मनातरराग्यानरमतर्थ. प्रत्येसुद्धा नग गति' स्वहस्तेन लोच कन्या शासनटेरनादन सदोरकमुपस्विकारजोहरणानिय साधुप परिधृत्य पृथि यामपनि पद्धविहारण विहरमाणोऽन्ते सिद्विगति प्राप्त ।
॥इति नगगतिरानकया। रसण्डू-द्विमुप-नमि-नगगति नामानश्रवारोऽपि प्रत्येक युद्धाः महा शुक्रनाम के सप्तमदेवलोके पुप्पोत्तररिमाने उत्कृष्ट-सप्तदणसागरोपमागि महेवो पित्वा तत सहैवच्युता सहेर गृहीतदीक्षा' क्रमेण सदैव मोक्ष ममामादयन् ।
॥इति चतु प्रत्येसुद्धकथा समाता ॥ अस्थिर से की गई प्रीति स्वय अस्थिरता का कारण होती है। इसलिय इन सब से ममत्व का परिहार करने में ही आत्मा का श्रेय है। ऐसा विचार कर रागा को अपने आप वैराग्यभार जागृत हो गया। और उसी समय उन्होने अपने हाथोंसे शिर के बालोंका लोच करके शाशन देवता द्वारा दिये गये मदोरकमुपवत्रिका एव रजोहरण आदि रूप मुनिका वेप धारण कर अप्रतिवद्ध विहार करना प्रारभ किया। अन्त में समाधि मरण से प्राणोंका परित्याग कर नगगति मुनिराज ने सिद्धिगति को भी प्राप्त कर लिया। इस प्रकार यह चतुर्य प्रत्येक युद्ध नगगति की कथा है।
करकण्ड, विमुख, नमि और नगगति ये चारों ही प्रत्येक बुद्ध महाशुक्र नामके सप्तम देव लोक में पुष्पोत्तर विमान में उत्कृष्ट मतरह सागरकी स्थिति लेकर साथ २ ही उत्पन्न हए साय २ ही वहाँसे चले
और साथ २ ही मुनि दिक्षा लेकर एक साथ ही मेक्ष गये ॥४७॥ અસ્થિરતાનું કારણ હોય છે આથી એ સઘળાને પરિત્યાગ કરી તેમા જ આત્માનું શ્રેય છે આવો વિચાર કરવાથી રાજાને પિતાના મનથી જ વિરાગ્ય જાગી ગયા અને એ જ વખતે એમણે પોતાના હાથથી માથાના વાળને લોચ કરીને શાસન દેવે આપેલ દેરાવાળી મુખવસ્ત્રિકા અને રજોહરણ આદિ અનિવેષ ધારણ કરી અપ્રતિબદ્ધ વિહાર કરવાનો પ્રારંભ કર્યો અને તે તેમણે સમાધિમરણથી દેહને પરિત્યાગ કરી નગગતિ મુનિરાજે સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી આ પ્રમાણે આ ચોથા પ્રત્યેક બુદ્ધ નગતિની કથા છે
કાકડૂ દ્વિમુખ, નમિ અને નગગતિ એ ચારેય પ્રત્યેક બુદ્ધ મહાશુક્ર નામના સાતમા દેવલોકમાં પુષ્પોત્તર વિમાનમા ઉત્કૃષ્ટ સત્તર સાગરની સ્થિતિવાળા બનીને સાથે સાથે જ ત્યા ઉત્પન્ન થયા અને સાથે સાથે જ ત્યાજ ચવીને સાથે સાથે જ દીક્ષા લઈને એક સાથે જ માસમાં ગયા ૫ ૪૭ છે