Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
प्रियदर्शिनी टीका म १८ उदायनराजकथा
४०१ मुर्गारोजी तहास कत्तितया तानेर दिश प्रेशमानचिरकाल स्थाणुवत्तत्रैव सस्थितः । ततस्तद्गतचित्त श्चिन्त पति-हासापहासे पिना ममेट विश्व दृष्टि ही नस्व ग-यमियाभाति । रत्नाभ तद्रप पील्य कायमणि गुल्याम्बेतासु रमणीषु को नाम निपुगो रमे।। तम्मान्मया तदर्थ यतितव्यम् । एत्र विचार्य म मुर णकारी राजकुले गत्वा प्रचुर धन दत्त्या एर डिण्डिममयोपयन-7. चित्कु जो पचौल पर्वत पर है वहा आवें। इस तरह उसको अपना पता दे कर वे दोनो देविया विजली की तरह वहीं पर अवश्य हो गई। सुवर्णकार इम द्रव्य को देखकर उनम जासक्त चिन होने की वजह रो रहुत समय तक वहीं पर स्थाणु की तरह निश्चल ग्वडा २ जिस दिशामें ये अद्रश्य हुई थी उसी दिशाको और देवता रहा। फिर बाद में इमको विचार आया-कि अब मुझे यह संसार हासा प्रहासा देवियों के विना अन्धे को तरह शून्य जैसा ही नजर आ रहा है। जहा! कितना आनदमः उनका स्पा, दम रूपराशिके आगे तो इन रमणियों की कोई कीमत नहीं है। रत्नके सामने जिस प्रकार काच मणिों में निपुग जनको सतोप नहीं होता है, उसी प्रकार इस अनुपम रूप रागी के सामने मुझे इन रमणियों मे सतोप हानेका नहीं है। इसलिये इस रूप के नये मार्ग मे मुझे भ्रमण करने का सौभाग्य जैसे भी प्राप्त हो सके उस प्रकारका प्रयत्न करना चाहिये । इस तरह विचार कर उस सुवर्णगर ने शीन ही राजकुल मे जा कर चहा प्रचुर धन दिया और कहा कि आप इस प्रकार की घोपणा જે સમુદ્રની વચમાં આવેલા પચશૈલ પર્વત ઉપર છે, જે આવે, આ પ્રમાણે કહીને એ બન્ને દેવીઓ વિજળીની માફક ત્યાથી આ તર્ધાન બની ગઈ, એને એ બન્નેમા ખૂબજ આસક્ત બની ગયેલ હોવાથી ઘણુ સમય સુધી એ જે દિશા તરફ અતિર્ધાન થઈ હતી તે તરફ લાકડાના ટુઠાની જેમ હત્યા ચઢ્યા વગર ઉભો ઉભે જતો રહ્યો, આ પછી તેને વિચાર થર્યો કે, હવે મને આ સ સાર એ હાસા અને પ્રવાસ દેવીઓના વગર આધળાની માફક જે જ દેખાય છે અહા ! કેવુ આન દપ્રદ એનુ રૂપ હત ! એ રૂપ શીની સામે તે આ રમણીઓની કેાઈ કિંમત નથી, જનની સામે જે રીતે કાચના ટુકડાથી સમજદાર મનુષ્યને સ તેષ થતો નથી એજ પ્રમાણે એ અનુપમ રૂ૫ ગર્વિત ની સામે મને આ રમણીઓની જરા સરખી પણ કિ મત લાગતી નથીઆ કારણે રૂપના નવા માર્ગમાં મારે માટે બ્રમણ કરવાનું સૌભાગ્ય જે રીતે પ્રાપ્ત થઈ શકે એ પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ આ પ્રકારને વિચાર કરીને તે સોની રાજ દરબારમાં પહેઓ રાજાની સામે તેણે ઘણી સુવર્ણમુદ્રાઓ ભેટ મૂકી અને કહ્યું કે, આપ નગરભરના એવી છેષણ કરાવી દયે કે જે કોઈ