Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ १८ दशार्णभद्रकथा गति धिडमाम् । तुन्उतया स्वसपो दर्प' कृन' । अस्य सम्पदाम्ग्रे मप सम्पत्ते. का गगना? मूर्यप्रभाया पुरत ग्वद्योतस्य प्रभा फियती ? तुन्छ स्वभावा एव प्राणिन पङ्किलजलस्थददुरवत् स्वसम्पद् गर्व कुर्वन्ति । इय च श्रीरनेनापि धर्मप्रभावेणैव लब्धा । धर्म विना यदि सम्पतिर्भवेत्तदा सर्वेऽपि मम्पतिभाजो भवेयुः । अतः प्रकटसम्पत्सप्राप्तो प्रष्ट धर्माचरणमेव कारणम् । तस्माद विपाद परित्यज्य सफलश्रेयोमृल निर्मल धर्ममेगाहमाश्रयिष्ये । इत्थ विमृश्य धृतवैराग्यो दशार्णभद्रो राजा भगवत्समीपे समागत्य वन्दित्वा सविनय ह जो मुजे इस तुच्छ सपत्ति पर अभिमान जगा। मुजे धिकार है। इनकी सपत्ति के आगे मेरी इस सम्पत्ति की क्या गणना है। सच है सूर्यकी प्रभा के समक्ष सद्योत (आग्या) की प्रभाकी क्या कीमत है। मकती है। जो पाणी तुच्छ हुवा करते हैं वेही कीचडवाले जलमें रहे हुए मैढककी तरह अपनी सपत्तिको ही बहुत भारी समझते है
और उसके गर्वसे फले रहते है। धर्मके प्रभावसे ही प्राणियो को सपत्तिकी प्राप्ति होती है मुझे भी जो यह सपत्ति प्राप्त नई है उसमे भी धर्मका ही कारण है ! विना धर्म के सपत्ति नहीं मिला करती है। यदि मिलती तो,फिर ससारमे केाईभी निर्धन नहीं रहता। इससे यह निश्चित बात है कि प्रकृष्ट सपत्तिकी प्राप्ति में प्रकृष्ट धर्माचरण ही कारण है। इसलिये विपाद का परित्याग करके सफल श्रेयोंका मूल कारण एक धर्मका ही मुझे आश्रय ग्रहण करना चाहिये।
इस प्रकार अच्छी तरह विचार करने पर राजा को ससार જોયા તે મનમાં વિચાર કર્યો કે, હું કેટલે અજ્ઞાની છુ, જે મને આ તુચ્છ સપત્તિ પર અભિમાન જાગ્યું મને ધિક્કાર છે આમની સપત્તિની સામે મારી આ સંપત્તિની શુ ગણના છે? સાચું છે કે, સૂર્યના તેજ પાસે આગીયાનુ તેજ શી વિસાતમા ? જે પ્રાણી ત૭ હોય છે તેજ કિચડવાળા પાણુમાં રહેલા દેડકાની માફક પિતાની સપત્તિને જે ઘણી ભારે સમજે છે, અને તેના પર્વમાં કુલાઈ રહે છે, ધર્મના પ્રભાવથી જ પ્રાણીઓને સંપત્તિની પ્રાપ્તિ થાય છે મને પણ જે આ સંપત્તિ પ્રાપ્ત થઈ છે તેમાં પણ ધમને પ્રભાવ કારણ ભૂત છે ધમ વગર સંપત્તિ મળી શકતો નથી, અને જે મળે તે પછી સ સારમાં કેઈ નિર્ધન રહે જ નહી આથી એ નિશ્ચિત વાત છે કે, પ્રકૃષ્ટ સ પત્તિની પ્રાપ્તિમાં પ્રકૃષ્ટ ધર્માચરણ જ કારણ છે વિવાદને પરિત્યાગ કરી સઘળા પ્રેયનું મૂળ કારણ એક ધમને જ મારે આશ્રય કર જોઈએ
આ પ્રકારનો સારી રીતે વિચાર કરવાથી રાજાને સસ -, શરીર, અને ભોગોથી