Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
JAM
% 3D
-
३५८
उसराप्ययनम्ने ततः क्रियत्कालानन्तर राजा पाह-मुभगे ! का त्वम् ? पथ चाम्मिन निर्जने पने एकाग्निी निष्ठासि' एरामा पृष्टा सा सोत्यप्टमेश्मनत्रीव-समग! व पूर्व भवनस्थवेदिकाया मया विवाह कुरु । तदनु स्वस्थतामुपगताऽहमारमन सर्व वृत्तान्त कथयिप्ये । पर्णरसायन तद्वचनमावर्ण्य सरस भोजनमुपलभ्य भु सुरिव धराधिपो नितरा प्रमोदमुपगतः । तस्तकथनानुसारेण राजा सया समये वेदिकाया तया सह गान्धरिवाहमकरीत् । निशाासाने प्रातःकालिप कृत्य विधाय मुखोपरिष्ट राजान सा स्ववृत्तान्त स्थायितु प्रत्ता । सा माह
आसीदत्र भरतक्षेत्रे धनगन्यादि समृद्ध सितिपतिष्ठितपुर नामक नगरम् । तवासीद् जितशत्र म रामा । स चैकदा चित्रशाला कारयित्वा सर्गन चित्र कुछेक क्षणों बाद रामाने उस से कहा-हे सुभगे। तुम कौन हो और क्यो इस निर्जन वन में अकेली रर रही हो । राजाने जर ऐसा पूछा तो उसने बडी उत्कला से युक्त होकर ऐमा कहा-हे सुभग ! पहिले तुम इस भवन की वेदिका मे मेरे साथ विवाह कर लो, पश्चात् स्वस्थ होकर में अपना समस्त वृत्तान्त तुम से कहगी। कर्णरसायनरूप उसके इस प्रसार वचन सुनकर राजा सरस भोजन की प्राप्ति से चुमुक्षुकी तरर अत्यत पुलकित हुआ। सध्या के समय उसीके कहने के अनुसार राजाने वेदिका मे उसके साथ गान्धर्व विधि से विवाह कर लियो। फिर रात्रि के अवसान होने पर प्राभातिक कृत्यों से निवट कर सुखोपविष्ट राजा से उस कन्याने अपना वृत्तान्त इस प्रकार करना प्रारभ किया
इस भरतक्षेत्र मे धनधान्यादि से समृद्ध क्षितिमतिष्ठित नामका एक नगर था। वहा जितशत्रु नामका राजा था। उन्होंने एक दिन પછી રાજાએ તેને પૂછયુ, હે સુભગ ! તમે કેણ છે, અને આ નિર્જન વનમાં એકલી શા માટે હા છે ? રાજાએ જ્યારે આ પ્રકારથી પૂછયું, ત્યારે તેણે ઘણી જ ઉકઠાથી એવું કહ્યું કે, હે સુભગ! પહેલા તમે આ ભવનની દિકામાં મારી સાથે લગ્ન કરી લે, પછી સવસ્થ ચિતે હું મારૂ સઘળું વૃત્તાત તમને કહી સંભળાવીશ કર્ણપ્રિય એવા એના આ પ્રકારના વચન સાંભળીને રાજાએ સુ દર ભોજનની પ્રાપિતથી બુમુક્ષુની માફક અત્ય ત હર્ષિત થઈને સ ધ્યા સમયે તેના કહેવા પ્રમાણે તે કન્યા સાથે ગાધર્વ વિધિથી લગ્ન કરી લીધુ ત્યારબાદ રાત્રીને સમયવીત્યા પછી પ્રાત કાળના કામોથી નિવૃત્ત થઈને રાજાની સાથે અને ઉપલેગ પામેલી એ કન્યાએ પિતાનું વૃત્તાત આ પ્રમાણે કહેવાની શરૂઆત કરી –
આ ભરતક્ષેત્રમાં ધનધાન્યદિનથી સમૃદ્ધ એવુ ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું એક નગર હતુ એ નગરનું આધિપત્ય જીતશત્રુ નામના રાજવીનુ હતુ તેમણે એક દિવસ