Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनस मायाति । तदागमनान्तर स पिनास नीचार्ग पहिति । का पितरर्थ भक्तमादाय राजमार्गेण समागन्न्ती सा गिरिवाहिनीनटीपूर्राजाणुना पगेनाश्त्र
हयन्त रानान दृष्टरती । सा त कमपि साधारण पुरुप मन्यमाना तुरगग रातभयेन राजपथपार्थप्रदेशेन द्रुतगत्या चित्रशालायामागता । भक्तहम्ना सस पुत्रीमागता पिलोक्य स चित्रकरः शोचार्थ गहिर्गत । ततस्तर स्थिता सा चित्रकारपुत्री कूर्षिकामादाय गिरिधर्वर्णकः कुहिमतले यथास्थितमेक मयूरपिन्छ लिखितवती । अत्रान्तरे राजा जितशत्रुभितगाला दादु समागत । स हि कुटि लेकर चित्रशाला में आती थी। इसके आने के बाद ही वर चित्रकार शौचक्रिया आदि के लिये बाहर जाता। एक दिनकी बात है कि जय कनकमजरी भोजन लेकर राजमार्ग से होकर आ रही थी तब उमने बडे ही वेग से घोडे को दौडाते हुए राजा को देग्या । घोडा इतने वेग से दौड रहा था कि वह उस समय गिरिनदी के पूर को भी परास्त कर देता था। घोडे से दोडानेवाले उन व्यक्ति को उस कन्याने कोई साधारण व्यक्ति समझा था। 'मैं घोडे की फेंट मे न आजाऊँ' इस भय से राजपथ के पासवाले प्रदेश से जल्दी २ चलकर चित्रशाला में आगई। भोजन लाकर आई हुई अपनी पुत्री को देखकर चित्रकार उसी समय शौच के लिये बाहर चला गया। उसके बाहर जाते ही कनकमजरीने कृर्चिका लेकर अनेक-वर्णों से उस कुहिमतल पर यथास्थित-यहएक मयूरपिच्छको अकित किया। उसी अवसर में वहा पर जितशत्रु राजा भी उस चित्रमाला को देखने के लिये आ पहूँचे। उन्होंने ज्यो શાળામાં જતી તેના આવ્યા પછી જ ને ચિત્રક ૨ શૌયકિડા આદિના માટે બહાર જતે એક દિવસની વાત છે કે જ્યારે કનકમ જરી ભોજન લઈને રસ્તેથી આવતી હતી ત્યારે તેણે ઘણા વેગથી ઘોડાને દેડાવી રહેલા એક રાજાને જેયા ઘોડે એટલા વેગથી દેડી રહ્યો હતો કે, ડુંગરાળ નદીના પુરને વેગ પણ તેનાથી ઓછો જણાતો હતે ઘોડાને દેડાવી રહેલ વ્યક્તિને પેર્લી કન્યાએ કેઈ સાધારણ વ્યક્તિ માનેલ હતી
હું ઘોડાની અડફેટમાં ન આવી જાઉ ” આ વિચાર કરીને તે રાજમાર્ગને રસ્તો છોડી દઈને એક ગલીમાં થઈને ચિત્રશાળામાં પહેચી ગઈ ભેજન લઈને આવેલી પિતાની પુત્રીને જોઈને ચિત્રકાર શૌચ આદિ કાર્ય માટે બહાર ચાલ્યો ગયો એના બહાર જવા પછી કનકમ જરીએ હાથમાં પી છી લઈને અનેક પ્રકારે એ ભી તો ઉપર બહુ એક મોરલાના ચિત્રને અકિત કર્યું. આ સમયે જીતશત્રુ રાજા પણ ચિત્રશાળામાં ચિત્રોને જોવા માટે આવી પહોંચ્યું તેણે આવતાની સાથે જ એ ભી ત