Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३६२
उत्तराध्ययमम कथ चाह चतुर्थो मूर्ख ? मा पाट-अ पद्धचित्रकारम्य चित्रागदम्य दुरिता कनकम जरी अद्य पितुरर्थे भतमानय ती राजमार्ग रमप्यवाहक महतावंगे नाश्व वाहयन्तमपश्यम् । स मृों मम मते प्रथमशरणः । यतो राजमार्गी पालबीटद्धादिसकुलो भाति । तत्र त्रुद्धिमन्ती जना वेगेनाप न पाहयन्ति । स निर्दयस्तु तगरि वेगेनाच पाहयति । अतः म मूसी मनाम्य प्रथमश्रण । द्वितीयश्वरणस्तु परवेदनानमिझो रामा मितशत्रुः । यो हि चित्ररगृहानुमारण चित्रशालाभित्तीभिज्य चिनशाय चित्रयितु चितरानानिष्टयान । अन्यचित्रकरकहने लगा वे तीन मर्व कौन हैं और म चौथा मर्च कैसे ह । कनक मजरीने इस के प्रत्युत्तर में कहा-सुनो में चित्रकार वृद्ध चित्रागद की पुत्री है मेरा नाम कनकमजरी है । आज पिनाके लिये जर में भोजन लेकर आ रही थी, तर मैने गजमार्गमे एक अश्ववाहक को पडे वेगसे घोडा दौडाते हुए देखा उसको में प्रथम नगरका मूर्व मानती है। क्यों कि राजमार्ग बाल, स्त्री, रद्ध आदिसे सकुल बना रहता है। बुद्धिमान् नन उसमें वेगपूर्वक घोडे को नहीं दौडाते है । क्यों की इस स्थितिमें दुर्धटना घटित होनेकी सभावना रही करती है। जो निर्दय एव मूर्ख होते है वे ही ऐसे मार्गमे वेगसे घोडेको दौडाते है। इसलिये मैंने ऐसे व्यक्तिको पलगका प्रथम चरण मानाहै। तथा वितीय चरण यहाका राजा जितशत्रु है जो दूमरेकी वेदनाको निलकुल नहीं समजता है। अरे! देंग्वो तो सही चित्रकारो के गृह के अनुसार चित्रशाला की भित्तिको विभत्त करके उसने उस चित्रशालाको चित्रित करने के અને એથે મુરખ હુ કઈ રીતે? કનકમ જરીએ તેના પ્રત્યુત્તરમાં કહ્યું સાભળ' હ વૃદ્ધ ચિત્રકાર ચિત્રાવાદની પુત્રી છુ મારૂ નામ કનકમ જરી છે આજ પિતાના મોટે ભેજન લઈને હું અહી આવી રહી હતી ત્યારે મે, રાજમાર્ગ ઉપર એક ડેસ્વારને ઘણા વેગથી ઘેડાને દેડાવતા જે, તેને હું પહેલા નબરને મૂર્ખ માનુ છુ કેમકે, રાજમાર્ગ સ્ત્રીઓ, બાળકે, વૃદ્ધો વગેરેથી ઉભરાયેલે જ હોય છે બુદ્ધિમાન માણસ આવા રાહદારીના જાહેર રસ્તા ઉપર ઘોડાને કદી વેગથી દેડાવતા નથી કેમકે, આવી સ્થિતિમાં અકસ્માત થવાને ભય રહે છે ' જે નિર્દય અને મરખ હોય છે તે જ આવા રાજમાર્ગો ઉપર ઘોડાને વેગથી દેડાવે છે આ કારણે મે આવા માણસને પલ ગને પ્રથમ પાયે માનેલ છે અને બીજો પા અહી ને રાજા છતશત્રુ છે જે બીજાઓની વેદનાને બીલકુલ સમજતે નવી જુઓ તે ખરા ! ચિત્રકારોના ઘરની માફક આ ચિત્રશાળાની ભીંતને શોભિત બનાવવાને તેણે