Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
३३०
उत्तगयनमा भरे। तेन मातन ममानिरपि हिम्मता' भनारमनी या ममोपरि लेख लिखति - अस्पृश्येन केन स्पृष्ट मिम लेप स्पृष्ट्वाऽऽयमपिता गतोऽस्मि । अथरा अमानान किन जायते ? २ पिरामितः शीरमपमर। नो वस्त्र मम कोगग्नी गलमो भविष्याम । इत्य दधिशाहनेनातः स रिम. करमण्ड भूपतिसमीपे गत्वा स वृत्तान्त गांदयन । धिमान याहार युवा ट्दा करकण्ड राना समन्य सन्नाय दपिराहनेन सा गग्राम पर्नु पुरानिगम परसने लगा। भ्रकृटी एकदम टेढी हो गई। करने लगा, अरे ! उस मातग के बच्चेने तो अपनी जाति भी भुला दी है जो उस अपना जाति को भी नहीं जाननेवालेने मेरे पास इस प्रकार का पत्र लिखकर भेजा है। अस्पृश्य के द्वारा लिखे गये इस अपवित्र पत्र को छूकर मैं स्वय अपवित्र हो गया । अथवा अज्ञान से ही यह कार्य हुआ है इसलिये इस में अशुचिताजन्य कोई भी दोप मुझे लागू नहीं होता है। ऐसा विचार कर फिर दधिवाहनने उसी फ्रोध के आवेश में उस ब्राह्मण से कहा-विप्र! तुम यहा से शीत चले जाओ नहीं तो मरा मोधाग्नि मे तुझे शलभ (पतग) सम बन जाना पड़ेगा। जन इस प्रकार दधिवाहनने कहा तो वह ब्राह्मण वहा से चलार करफष्ट्र राजा के पास पहुंचा और दधिवाहनने जो कुछ रहा था। वह सब कह दिया । ब्राह्मण के मुख से दधिवाहन के व्यवहार को सुनकर करकण्डू बहुत
अधिक क्रुद्ध हुआ और उसने उसी समय अपनी सेनाको युद्ध के लिये तैयार होने का आदेश दे दिया। जय सेना तैयार हो चुकी तब કહેવા માંડયું “અરે! આ માત ગળે બાળક તે, પિતાની જાત જ બની ગયા છે આ પ્રકારે પોતાની જાતને ભૂલી જનારા એણે મારી પાસે આ પ્રમાણે પત્ર લખીને મેકલેલ છે અસ્પૃશ્યના તરફથી લખવામાં આવેલા આ અપવિત્ર પત્રને હથિ લઈને હુ પિતે અપવિત્ર બની ગયેલ છે અથવા અજ્ઞાનથી જ આમ બનેલ છે, આથી તેમાં અશુચિના જન્ય કોઈ પણ દેષ મને લાગતું નથી આવો વિચાર કરી દધિવાહને એ ક્રોધના આવેશમાં તે બ્રાહ્મણને કહ્યું કે–વિબ! તમે અહી થી સત્વર ચાલ્યા જાવ, નહિતર મારા ક્રોધાગ્નિમા તમારે ભોગ બનવું પડશે જયારે આ પ્રમાણે દધિવાને કહ્યું તે બ્રાહ્મણ ત્યાંથી ચાલીને કરકન્ડ રાજાની પાસે પહોંચ્યા અને દધિવાહને જે કાઈ કહ્યું’ હતું તે સઘળું તેને કહી સંભળાવ્યું બ્રાહ્મણના મુખ દધિવાહનના વ્યવહારને સાંભળીને કરકન્ડ ઘણે જ કોધિત થયો અને એ સમય તેણે પિતાની સેનાને યુદ્ધ કરવા તૈયાર થવાને આદેશ આપી દીધું જ્યારે સેના