Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उमगध्ययनमा
- - -
- mmswww
-
-
प्रमाद परित्यय रमपि प्रगतितम् न लिायंकन ननुरगा मा गया गा रागी सागा नारा मणिया, पापाप, नित्या. भरण्यनिम्तरणाधिक सासारानगन गया पपगहिनी नमनत्य , दिमृदयात् नगरम्य मार्गममानती काविधिष्ट्रिय गदर गनु प्रता। एवमेशामिनी गन्ती माती तीर्धमार्गमनि नर पिटेक तापसम पश्यत् । त तापस मुना पभारती मरोदधौ भग्नमाणोऽय प्राणमागन सुपरभ्य यानन्दमनुभानि, तयानन्दमनुमरितरतो । तिमणामा ता स द्वारा मरण का भय प्रतिक्षण ना आ मलिये बुद्धिमानी से कुल इस विषय म प्रयत्न करना चाहिये। प्रमाद मे शाम गिड जाता है। इस प्रकार सोच समझ कर गनी ममस्त जीतो को क्षमा पना कर चार गरणो को अगीकार करके शुद्ध आगयमपन्न बन गई
और पूर्वत पापों की निंदा करके "अरप्य से जस्तक में मेग निस्तरण नहीं होगा तवनाम मासार अनशन से रहगी" इस प्रकारसा नियम लेकर और पचपरमेष्टियो को नमसार कर वह वहा से दिग्मूढ होने की वजह से अपने नगर के मार्ग गे नहीं जानती हुई भी किसी एक दिशाकी और शीघ्र ही चली। चलते २ जप यह जगल का बहुत कुछ मार्ग तय कर चुकी तर इसको एफ तापस दिवलाई पडा, उसको देखते ही जैसे कोई भग्न प्रवहणवाला नाव व्यक्ति अन्य प्रवरण को आता हुआ देसकर आनद का अनुभव करने लगता है उसी प्रकार इसकी भी आनदका अनुभव होने लगा। प्रणाम करने पर उससे उस ताप મરણને ભય પ્રતિક્ષણ પહેલે જ છે માટે આ બાબતમાં બુદ્ધિથી કામ લેવું જોઈએ પ્રમાદથી કામ બગડી જાય છે આ પ્રમાણે ખૂબ વિચાર કરીને રાણીએ સઘળા જીનેની ક્ષમાપના કરી ચાર શરણને અગિકાર કરી, શુદ્ધ આશય સપન બની ગઈ અને પૂર્વકૃત પાપોની નિંદા કરીને “ જગલમાથી જ્યા સુધી મારે છુટકારો નહીં થાય ત્યા સુધી હું સાકાર અનશનથી રહીશ” આ પ્રકારનો નિયમ લઈને અને પચપરમેરીને નમસ્કાર કરીને તે ત્યાથી દિમૃઢ હેવાના કારણથી પિતાના નગરના મારગને ન જાણતી હોવા છતા કોઈ એક દિશાની તરફ ઝડપથી ચાલવા લાગી ચાલતા ચાલતા જ્યારે તે એ જ ગલનો ઘણો એવો ભાગ એાળ ગી ચૂકી ત્યારે તેને એક તાપસ દષ્ટિએ પડયા તેને જોતા જ જેમ કેઈ તુટી પડેલા દિલને માણસ બીજાને પિતાની તરફ આવતો જોઈને આન દિત બને છે આ જ પ્રકારે એ રાણીને પણ આન દને અનુભવ થવા લાગે પ્રણામ કરવાથી તેને આ