Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૯
उत्तराध्य सुत्रे
तापतोनित | समतायाः
अनेन पयागपुरे गमिष्यति । तत्पुरस्य राजानाति । ततः स्त्वया चम्पाया गन्तव्यम् । पत्र पभापती पद्मावत्यपि तापमापयेन दन्तपुरे समागता । मनर्तिन्या समीपे समागता । निकल कर माती पर्तिनी पृ ती श्रासि कृत समागताऽसि ? । ततः सा गर्भ बिना सबै मृतात निवेदितत्रती । ततः स्वानुभूतद् खम्मरणेन समानमनया तारामी पत्र तिनी मोराच - राति खेr मा कृथा । कर्मणा परिणामो हि सुरैरप्यमति उस में होकर चलना मेरे आचार से घाय है । इसी मार्ग से जाने तुमको एक दन्तपुर नगर मिलेगा, उसका अभिपति दन्तवक है । वहा से तुम फिर चपापुरी में अच्छी तरह चली जाओगी । फिर आगे कोई भय नहीं है । इस प्रकार पावती को गन्तव्य स्थान का पूरा ठिकाना दिसलाकर वह तापस वहा से लौट गया। पावती इस प्रकार सस्त्र द्वारा निर्दिष्ट मार्ग से चलकर दन्तपुर आ पहुँची । वहा पर उस समय सुगुप्तघृता साध्वी ठहरी हुई थीं । यह उनके पास गई। वहा जाकर उसने उसको तीनवार वदना की। साध्वीजीने पद्मावती से पूछा -श्राविके ! तुम इस समय कहा से आ रही हो । अपने गर्भकी बात छिपाकर पद्मावती अपना समस्त वृत्तान्त साध्वीजी से कहने लगी। कहते २ उसको पूर्वानुभूत दुःखोका स्मरण हो आता तो वह बीच २ मे रोने लग जाती । रानीकी इस प्रकार स्थिति जान कर प्रवर्तिनीजीने उस से कहा-राजि । तुम अब खेढ मत करो । આ દરથી ચાલવુ તે મારા આચારથી વિરૂદ્ધનું છે આ માગે જતા જતા તમે દંતપુર નામનું નગર મળશે તેના અધિપતિ દતવક્ર છે ત્યાથી તુ ફરી ચ પા નગ રીમા સારી રીતે પહેાચી શકીશ ત્યાથી આગળ કાઈ ભય નથી આ પ્રમાણે પદ્માવતીને જવાના સ્થાનના પુરા ઠેકાણા બતાવીને તે તાપસ પાછા ફરી ગયા પદ્માવતી આ પ્રમાણે તપસ્વીએ બતાવવામા આવેલા માર્ગે ચાલીને દતપુર પહેાચી
આ સમયે ત્યા સુગુપ્તવ્રતા સાઘ્ધિ પધારેલા હતા તે તેની પાસે ગઇ ત્યા જઈને તેણે સાધ્વીજીની ત્રણ વાર વદના કરી સાધ્વીજીએ પદ્યાવતીને પૂછ્યું, હું શ્રવિકે, તુ આ સમયે કયાચી આવી રહી છે ? પાતાના ગર્ભની વાત છુપાવીને પદ્માવત એ પોતાના સઘળા વૃત્તાત સાધ્વીજીને કહેવા માડયેા કહેતા કહેતા જ્યારે તેને પૂર્વે અનુભવેલા દુખાનુ સ્મરણ થતુ તે વચમા વચમા તે રડવા લાગ જતી રાણીની આ પ્રકારની સ્થિતિ જાણીને પ્રવૃતિનીજીએ તને કહ્યુ, રાણી! હવે તમે ખેદ ન