Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३०७
प्रियगिनी टीश. १८ दशार्णभद्रकथा एवाईतः सेवा गर्नु मम यों न तु भावत । भरता तु भारत सेवा कृता । तो भरता गनितोम्मि । मम भृयमो शक्तिरस्ति, नयाऽपि दीक्षापरणे नास्ति मम शक्ति । इत्य दशार्णभद्रमुनि स्तुत्वा भगवन्त जिन प्रणम्य शकेद्र स्त्रोक गतवान दयार्णभद्रमहामुनिररि उग्र तपस्ता वा सकर्मक्षयान्मुक्तिपुरी गतः ।
॥ इति श्रीशार्णभद्रकया । अंत प्रभुकी भक्ति कितनी सुदृढ़ है, एव अभूतपूर्व है तथा सि तरही अभूतपूर्व सेवा आपने अईत प्रभुकी की है। यह बात निश्चित हो जानि है मे तो द्रव्य से ही अति प्रभुकी सेवा करने मे समर्थ है ताकि आपने तो भाग्सेमी उनकी सेवा करने म सनयं अपने आपका धनालिया है अत इस आपकी भावाको महत्रश. धन्य वाद है। इस मार सेवासे में आपके समक्ष कुछ भी गति शाली नहीं : सदा आपसे नीचा ही हु | अत. आपके सामने अपने आपको में पराजित मानता है। यद्यपि मुझमें बडी भारी शक्ति रही हुई है परन्तु दीक्षा धारण करने योग्य शक्ति इस पर्याय में नहीं है। इस प्रकार दशार्णभद्र मुनि की स्तुति एव अन पीर-प्रभुको यदना करके शकेन्द्र अपने स्थान स्वर्गलोक में वापिस चले गये। उधर दशार्णभः मुनिने भी उग तपस्या की आरापना करते हुए सफल काँका साल उन्मूलन कर मुक्तिकी प्राप्ति की ॥४४॥
એથી જ આયના હ યમાં અહત પ્રભુની ભકિત કેટવો સુદઢ છે, તથા અભૂતપૂર્વ છે અને કયા પ્રકારની અદભૂત સેવા આપે અહંત પ્રભુની કરી છે એ વાત નિશ્ચિત થાય છે હુ તે દ્રવ્યથી જ બહુત પ્રભુની સેવા કરવામાં સમર્થ છુ જ્યારે આપે તે ભાવથી પણ તેમની સેવા કરવામાં પિતાની જાતને સમર્થ બનાવી છે. આથી આપની એ ભાજસેવાને ધન્યવાદ છે આ ભાવવાથી હું આપની સામે કોઈ પણ શકિતશાળી નથી, સ આપથી નીચેજ છુ , એથી આપની સામે હુ મારી જાતને પરાજીત માનુ છુ જે કે, મારામાં ઘણી જ વિશાળ શક્તિ રહે છે પરંતુ દીક્ષા ધારણ કરવાની શકિત આ પર્યાયમા મારામાં નથી, આ પ્રકારે દશાર્ણભદ્ર મુનિની સ્તુતિ અને અહંત વીર પ્રભુને વદના કરીને ઇન્દ્ર પિતાના સ્થાન ઉપર ચાલ્યા ગયા આ તરફ દશાર્ણભદ્ર મુનિએ પણ ઉગ્ર તપસ્યા કરી, આરાધના કરતા કરતા સઘળા કર્મોનુ સમુળુ ઉમુલન કરી મુકિત પદને પામ્યા છે ૪૪