Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
उभगययनमः प्रमाद परित्य समपि भयानत-गम् । इति निायं न चतुःपारगा मा गया सा रागी सरगन जोगत ममित्या, पकनपाप, रिनिवा. भरण्यनिस्तरणावधिक गाकारानमन या पश्चपरमेहिनो नमस्य च, दिद्मृहत्वान् धनगरम्य मार्गमगानती साविनिमुष्टिय सदर गन्नु प्रत्ता । एकापिनी गउन्ती पभापती दी मार्गमति गम्य नत्र पिटर तापसम पश्यत् । त तापम दृष्ना पगारती महोरी भन्नालाइ य प्राणमागत गुपरभ्य ययानन्दमनुभानि, तथानन्मनुमतिपतो । तिप्रणामा ना म बारा मरण का भय प्रतिक्षण बना हुआ है। इसलिये युद्धिमानी से कुछ इस विषय में प्रयत्न सरना चाहिये। प्रमाद से काम निगड जाता है। इस प्रकार सोच समझकर गनी समस्त जीनो को क्षमा पना कर चार गारणो को अगीकार करके शुद्ध आगयमपन्न बन गई
और पूर्वत पापों की निंदा करके " अरण्य से जातक में मेग निस्तरण नहीं होगा तपसक म मामार अनशन से रहगी" इस प्रकारसा नियम. लेपर और पचपरमेष्टियो को नमसार कर वह वा से दिग्मूढ़ होने की वजह से अपने नगर के मार्ग में नहीं जानती हुई भी किसी एक दिशाफी और शीघ्र ही चली। चलते २ जर यह जगल का बहुत कुछ मार्ग तय कर चुकी तर इसको एक तापस दिबलाई पडा, उसका देखते ही जैसे कोई भग्न प्रवणवाला नाव व्यक्ति अन्य प्रवरण को आता हुआ देखकर आनद का अनुभव करने लगता है उसी प्रकार इसका भी आनदका अनुभव होने लगा। प्रणाम करने पर इससे उस ताप મરણને ભય પ્રતિક્ષણ રહેલો જ છે માટે આ બાબતમાં બુદ્ધિથી કામ લેવું જોઈએ પ્રમાદથી કામ બગડી જાય છે. આ પ્રમાણે ખૂબ વિચાર કરીને રાણીએ સઘળા જીની ક્ષમાપના કરી ચાર શરણને અગિકાર કરી, શુદ્ધ આશય સપને બની ગઈ અને પૂર્વકૃત પાપોની નિકા કરીને “જગલમાથી જયા સુધી મારે છુટકારે નહીં થાય ત્યા સુધી હુ સાકાર અનશનથી રહીશ” આ પ્રકારને નિયમ લઈને અને ૫ ચપરમેષ્ટીને નમસ્કાર કરીને તે ત્યાથી દિમૃઢ હે વાના કારણથી પિતાના નગરના મારગને ન જાણતી હોવા છતા કોઈ એક દિશાની તરફ ઝડપથ! ચાલવા લાગી ચાલતા ચાલતા જ્યારે તે એ જ ગલનો ઘણો એવો ભાગ એળ ગી ચૂકી ત્યારે તેને એક તાપસ દૃષ્ટિએ પડયા તેને જોતા જ જેમ કેઈ તુટી પડેલા દિલને માણસ બીજાને પોતાની તરફ આવતે જોઈને આનંદિત બને છે આ જ પ્રકારે એ રાણીને પણ આન દને અનુભવ થવા લાગ્યો પ્રણામ કરવાથી તેને એ