Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ १८ महापद्मकथा
२७९ पदायकस्य पापिनोऽस्य मन्त्रिणोऽपरापेन प्राणसन्देहमारुह भुवनत्रय नायस्व । ए मन्येऽपि देवा असुरास्तथाऽखिल: संडोऽपि त मुनि विविधैर्वाक्यरच्चै स्वरेण सान्त्वयितु प्रत्ताः ततो विष्णुमुनिश्वरणपतितान् देवासुरादीन दृष्ट्या व्यचिन्तयत्इमे देवासुरादयः सर्वे भीता. अतो मया स्वस्य रूपम्योपसहार कर्तव्य. 1 इति विचार्य मलब्धिमभावेण प्रवदित बशरीर सहत्य स पूर्वावस्थो जातः । दत प्रभृति पिए मुने त्रिविक्रम इति नाम प्रसिद्धम् । नतो दयामागरण ८ हा-महात्मन् । यद्यपि इस अधम मन्त्री ने ही मुनिराजों की आशातना का है परन्तु इस पापी के इस पापसे आज समस्त ससार को जीने के लाले पड़ रहे है। प्रत्येक प्राणी प्राणोंकी रक्षा होने के सन्देह में पड़ गया है। अत' हे नाय । आप त्रिभुवन की रक्षा करें । इसी तरह से उन मुनिराजोंकी अनुनय विनय उस समय उपस्थित सुर
और असुरोंने भी कीतथा समस्त सर ने भी की। विविध वाक्योंद्वारा उच्चस्वर से अपने को शातकरने में प्रत्त हुए उन सबको ओधे मुँह चरण पतित देवकर विष्णुकुमार मुनिराजने विचार किया इस समय ये सब के मय भयभीत हो चुके हैं, अत. मुझे अपने इस विकृत स्वरूप का उपसहार कर लेना चाहिये । ऐसा विचार करते ही उनका वह शरीर प्रकृतिस्थ हो गया। इसी कारण उस समय से लेकर विष्णुकुमार का दृसरा नाम त्रिविक्रम प्रसिद्ध कोटि में आया है। इसके याद जब कि वे विष्णुकुमार मुनिराज प्रकृतिस्थ बन चुके और મહાત્મન ! જો કે, આ અધમ મત્રીએ મુનિ જેની અશાતના કરી છે પરંતુ આ પાપીના એ પાપથી આ સંસારમાં વસનારાઓને માટે મહાભય જાગી પડેલ છે પ્રત્યેક પ્રાણી પિતાના પ્રાણી રક્ષા કરવાની ફિકરમાં પડી ગયેલ છે એથી હે નાથ ! આપ ત્રિભુવનની રક્ષા કરે આજ પ્રમાણે તે મુનિરાજની ત્યા ઉભેલા દેવ અને દાનએ પણ વિન તી કરી તેમ સમરત સાથે પણ વિન તી કરી વિવિધ વાકયો દ્વારા ઉગ્ર સ્વરથી પોતાને શાંત કરવામાં પ્રવૃત્ત થયેલા આ સઘળાને પોતાના ચરણમાં ઉંધા પડી નમન કી પહેલા જોઈને વિષ્ણુકુમાર મુનિરાજે વિચાર કર્યો કે, આ સમયે બધા ભયભીત બની ચૂકેલ છે જેથી મારે આ ક્રિયા શરીરને સકેલી લેવું જોઈએ આ પ્રકારનો વિચાર કરવાથી તેમનું શરીર હતું તેવું બની ગયું આ કારણે એ સમયથી લઈને વિણકુમારનુ બીજુ નામ ત્રિવિક્રમ પ્રસિદ્ધ થયેલ છે આ પછી જ્યારે વિષ્ણકુમાર મુનિરાજ ફરીથી મૂળ સ્વરૂપમાં આવી ગયા અને