Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियशिनी टीका अ १८ दशार्णभद्रकथा
पृष्टवान् ।
रुष्टो गृहाद विनिष्कान्तौ । तच्या सरलमति' स नितरामनुनय्य पत्नी ' एतौ न पुनर्मम गृहे समागमिष्यतः ? तदा सा कुल्टा 'याय परदेश गच्छे sa स्वेच्छया वर्तिष्ये । इति विचार्य ध्यान कुर्वन्तीव माह-यदि स्वव्यसापेन मचुर धनमर्जयित्वा पार्वतीशङ्करौ पूजयेस्तदा तौ स्वगृदे पुनरपि निवसत्यत । पल्या वचन यथार्थ मला स विमुरार्जयितु दशार्णदेशे गतः । तत्र गत्वा स म्यापिने कार्य कुर्वन् दश गद्याणकान् स्वर्णमुपार्जितवान् । तद्धनमल्प मन्यमान स यद्यपि परितो न जातः, तथापि गृहगमनोत्यण्ठया गृह प्रति मचत्रित । मयाह कस्यापि वृक्षस्यास्ताच्छायाया विश्राम कर्तु ठहरा लिया था सो आज आपने विना स्नान के जो भोजन+र लिया है उससे ये रुष्ट होम्र उस घर से भाग गये हैं । इस बातको सुनकर पश्चात्ताप करके उस भोलेभाले वसुमित्र ने कहा- प्रिये । अब ये पुनः अपने घर में वापिस कैसे आयेंगे ? | पत्नी ने यह विचारकर कि "यदि यह परदेश चला जायेगा तो मे आनद के साथ मनमानी करूंगी" पति से कहा यदि तुम न्यवसाय से मचुर धन कमाकर पार्वती शकर की पूजा करो तो हां ये दोनो पुन अपने परमे रहने के लिये वापिस आसकते है ? पत्नी की ऐसी बात सुनकर वसुमित्र दशार्ण देश मे जाकर किसी के क्षेत्र मे कार्य करने लग गया । उसले उसने दश द्याणक प्रमाण सुवर्ण उपार्जित किया- यद्यपि यह धन बहुत ही कम था, इससे उसको सतोष नही हुआ तो भी उसको घर पर पहुँचने की उत्कठा ने आकुलित कर दिया, इससे वह अपने घरकी तरफ चल पडा। मध्याह्नकाल मे जन यह किसी वृक्ष की छाया मे સ્નાન કર્યાં વગર ભેાજન કર્યું. તેથી ખીજાઈને આપણે ત્યાથી ચાવી ગયેલ છે આ વાત સાભળીને પશ્ચાત્તાપ કરતા તે ભેાળા વસુમિત્રે કહ્યુ, પ્રિયે! હવે તે ફરીથી આપણા ઘરમા કેમ પાછા આવે? પત્નિએ એવા વિચાર કર્યો કે જે આ પરદેશ ચાવ્યેા જાય તે હુ આનંદપૂર્વક મન માન્યુ કર્ આવુ વિચ રીને પતિને કહ્યુ કે, તમે ધંધામાથી ખૂબ ધન કમાઈને શંકર પાવતીની પૂજા કશું તે એ બન્ને ફરીથી આપણા ઘરમા રહેવા માટે આવે પત્નિની આવી વાત સાભળીને વસુમિત્ર દશાણું દેશમા જઈને ડેઇ એક ક્ષેત્રમા ધ ધા કરવા લાગી ગયા તેમાથી તેણે દશ ગઢિયાણા પ્રમાણુ સેનુ પેદા કર્યુ. જો કે તે ધન ઘણુ જ થાડુ હતુ આથી તેને સતેજ ન થયે તે પણ તેને ઘેર પહેાચવાની ભારે ઉ∞ ઠાથી વ્યાકુળ બનાવી દીધા આથી તે પેાતાના ઘરના તરફ નીકળી પડયા મધ્યાન્હ કાળમા જ્યારે તે કાઈ ઝાડની છાયામા વિશ્રામ
""
२९५