Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२६
-
-
- -
-
-
-
उत्तराध्ययनसूने इद सर निनजन्मनि भात्ये। अपम्प स्मासनकम्पेन मिनजन्मपरिज्ञाय पट् पनाशदिवमारिका द्रुतमागत्य मतिराणि चः। गोऽपि म्यासन यम्पमान दृष्ट्वाऽवधिज्ञानेन निनजन्मपरिझायायामिक महोत्सव सः शनैः सह कृतवान् । भूपतिश्विसेनोऽपि पुनजन्मना नितरा सन्तुष्टी दासीदासादिकभ्य प्रचुर धन दत्तवान्, महामहोत्सर च कृतान । गर्भस्थेऽस्मिन् गियो मम राज्ये महा मारी शान्तिरभूदिति विचार्य पित्रा शान्तिनाथ इति तस्य नाम कृतम् । स शिशुरझुण्ठे शनिहितममृते प्रतिदिन पिपन् अद्वितीयस्पतेन' श्रीः सन् सित प्रभुके जन्म होने पर होता ही है। अपने २ आसनों के कपित होने से छप्पन दिक्कुमारिकाएँ जिन भगवान का जन्म जानकर शीघ्र ही आकर प्रसूतिकर्म करने में जुट गई । इन्द्रने भी अपने आसन के कंपन से अवधिज्ञान द्वारा जिनोत्पत्ति जानकर अप्टाह्निक महोत्सव समस्त इन्द्रो के साथ किया। इधर विश्वसेन राजाने भी सन्तुष्ट हाकर दासीदास आदिकों के लिये मनमाना प्रचुर दान दिया तथा पुत्र जन्म की खुशी से और अनेक महोत्लवो का भी ठाठ बाध दिया। प्रभुका नाम शांतिनाथ रक्खा गया इस विचार से कि जब ये अपनी माता के गर्भ मे थे तब मेरे राज्य में जो पहिले महामारी की बीमारी थी उसकी इनके पुण्यप्रभाव से शाति हुई थी। भगवान शातिनाथ अगुष्ठ मे शक्रनिहित अमृत का प्रतिदिन पान करते हुए शुक्लपक्ष के चंद्रमा की तरह पढने लगे। इनके रूप एव तेजकी शोभा अद्वितीय જન્મ થાય છે ત્યારે બને છે પિતપિતાના આસને કવિત થવાથી છપ્પન દિકકુ મારીઓ જીનેશ્વર ભગવાનનો જન્મ સમય જાણીને ઉત વળી ગતીથી પ્રસૂતિ કર્મ કરવામાં દોડી ગઈ ઈન્સે પણ પિતાના આસનના કપવાથી અવધિજ્ઞાન દ્વારા જાણવું કે પ્રભુનો જન્મ થઈ રહ્યો છે એમ જાણીને અષ્ટાહિક મહોત્સવ બધા દેવાની સાથે મળીને કર્યો આ બાજુ વિશ્વસે રાજાએ પણ સ તુષ્ટ થઈને દાસદાસી આદિ કોને સારૂ એવું દાન આપ્યું અને પુત્ર જન્મની ખુશાલીમાં અનેક રીતે મહોત્સવ ઉજળ્યા પુત્રનું નામ શાતિનાથ રાખવામા આવ્યુ પ્રભુનું નામ શાનિનાથ રાખ વાનુ કારણ એ જ કે પ્રભુના જન્મ પહેલા રાજ્યમાં મહામારી–મરકી વગેરે ત્રાસ જન્ય જીવલેણ રોગચાળે ચાલતો હતો પરંતુ પ્રભુનું ગર્ભમાં આગમન થતા બાપેલા રેગ શેક શત થયા આ કારણે જ પ્રભુનું નામ શાતિનાથ રાખવામાં આવ્યુ ભગવાન શાતિનાથ તેમના અ ગુડામાં ઈદે મૂકેલા અમૃતનું પાન કરીને શુકલપક્ષના ચ દ્રમાની માફક વધવા-મોટા થવા લાગ્યા તેમનું રૂપ અને તેની શ્રી ન વર્ણવી શકાય તેવા અનુપમ હતા માતાપિતા જગતના માણસમાં અડ