Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४४
-
-
-
-
उत्तराध्ययनमः राज्यभार समारोप्य सपत्नीका सय सिद्धाचार्यसनिधी दाक्षा गृहीत्वा म कल्याण साधितवान् । इत्यादिभयेभ्यः पनाः परिरक्षन भगवानरनाथो बहनि वर्षाणि पृथिवीं शशास । अथान्यदा तस्य शस्त्रागारे चक्ररत्न समुत्पनम् । वनिर्दिष्पधेन भगवानरनायः समस्त पटपण्ड भारत पं साधितवान् । ततो देवा भगान्त चक्रातित्वेऽभिषिक्तान्तः। भगगनरनायो पनि णि चक्रवर्तिश्रियमुपभुक्तवान । अथान्यदा तीर्थ प्रचयितु लोकान्तिकदवेमार्यितो अनेक राजकन्याओं के साथ कर दिया। पलात् अरनाथ को राज्य धुरा के सचालन करने में समर्थ जय सुदर्शन रानाने जाना तो फिर उन्होंने उनके ऊपर राज्यका भार स्थापित किया । और स्वय रानीके साय सिद्धाचार्य के पास दीक्षा अगीकार की। इस प्रकार दोनोंने आत्माकल्याणकी साधना करने में अपने आपको विसर्जित किया।
इस प्रकार अरनाथ प्रभुने ईति भीति आदि से अपनी प्रजाका संरक्षण करते हुए राज्य का सचालन करने लगे। इसी तरर प्रभुका बहुतसा वर्षों का समय पृथिवी का शासन करते २ अतिवाहित-व्यतीत हुवा। जव इनके शवागार में चक्ररत्न की उत्पत्ति हुई तब उन्होंन उसके द्वारा प्रदर्शित मार्ग से चलकर समस्त पट्खडों को अपने वश में कर लिया। इस प्रकार जय पट्खडमडित भारतवर्ष आधीन बन चुकातष वे वापिस अपने स्थान पर लौट आये। वहा आने पर इनका देवोंने मिलकर चक्रवर्ती पद पर अभिषेक किया। बहुत वर्षोंतक अरनाथ प्रभुने चक्रवर्ती के वैभवका अनुभव किया। जब चक्रवर्तीपदकी અરનાથને રાજયપુરતુ સચાલન કરવામાં સમથી જાણીને સુદર્શન રાજાએ તેમના હાથમાં રાજ્યના વહીવટ સોપી દીધું અને પોતે રાણીની સાથે સિદ્ધાચાર્યની પાસે દીક્ષા અંગીકાર કરી આ પ્રમાણે બનેએ આત્મકલ્યાણની સાધના કરવામાં પોતાની જાતને લગાડી દીધી
આ તરફ અરનાથ પ્રભુએ પિતાની પ્રજાનું યથાગ્ય રીતથી પાલન કરીને રાજ્યનુ સંચાલન કરવા માડયું આ પ્રમાણે પ્રભુના વધારે વર્ષો પૃથ્વીનું શાસન કરતા કરતા વ્યતીત થયા અને જ્યારે તેમના શસ્ત્રાગારમાં ચકરનની ઉત્પત્તિ થઈ ત્યારે તેઓએ તેના દ્વારા પ્રદર્શિત માર્ગનું અનુસરણ કરી પૃથ્વીના છ ખડાને જીતી પિતાને આધિન કરી લીધા આ પ્રકારે જ્યારે છખડ પૃથ્વીનું સામ્રાજ્ય તેમના હાથમાં આવી ગયું ત્યારે તેઓ હસ્તિનાપુર પાછા પહોચી ગયા અને આ પછી દેએ મળીને તેમને ચક વતી પદ ઉપર અભિષેક કર્યો ઘણા વરસ સુધી અરનાથ પ્રભુએ ચક્રવતી પદને