Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदगिनी टीका अ. १८ श्रीमद-अरनाथकथा
२४५ भगवान् दीन गाऽना भ्य, गा वि दान दवा म्बपुत्र मरमन राज मन्याय मिमिकामारय मानानवणमुचान जगाम । तत्र शिवितो जतीय साम्रन्पैः मा दीक्षा गृहीतवान । मुरासुरनरेश्च भगवतो दीक्षामहों स. पर । तदा भगवान् मरगयनामर नत्थं ज्ञानमामान्तिवान् । अनायो र शिव्या तिन नन्तर भूयोऽपि तत्रैवोधाने राज गाम ! तलवता करल ज्ञान प्रान् । क्रादय इन्द्रा स्वासनझम्पेन भगत तेलन नोति पसिया ममागत्य समवसरण चक्रः । वत्र समवसरणे पूर्वश्रीला अनुभव करने २ अधिक समय रो गया तय लोकान्तिक देनेने एकदिन आर में प्रार्थना की नि-प्रभो ! अब तीर्थप्रवृत्ति करने का समय आ गया है सो आप तीर्थकी प्रवृत्ति करे। इस प्रकार लोकातिक देवों गात तीर्थकी प्रत्ति करने के लिये प्रार्थित हुए अरनाथ प्रभुने दीन, अनार एत सार्निक जनोंके लिये वार्पिक दान देकर अपने पुत्र मूरमेन को राज्य पर स्थापित कर दिया और स्वयं एक शिषिका पर आरुद रोकर सहासाम्रवन की और रवाना हुए। वहाँ पाच कर प्रभु पालझी से नीचे उतरे और एक हजार अन्य राजा
ओं के मात्र दीक्षित से गये। दीक्षा लेने पर प्रभुको मनापर्ययज्ञान को प्राप्ति हो गई। पृथ्वी पर विहार करते हुए अरनाथ प्रभु तीन वर्ष के बाद फिर से जय उसी उद्यान में आये तो उनको केवलझानकी प्रारी हो गई। इन्द्रोंने अपने २ आसनों के कपन से प्रभु को केवलज्ञानकी प्राधि जामकर समवसरण रचा। उस समवसरण में पूर्वमुखस्थित અનુભવ કર્યો ત્યારે ચાર વતી પદની શ્રીને અનુભવ કરતા કરતા ઘણો સમય વીતી ગમે ત્યારે કાતિક એ એક દિવસ આવીને તેમને પ્રાર્થના કરી કે, હે પ્રભુ! હવે તીર્થ પ્રવૃત્તિ કરવાનો સમય આવી ગયા છે તે આ૫ તીર્થની પ્રવૃત્તિ કરો આ પ્રમાણે લોકાતિક દેવ દ્વારા વર્ષની પ્રવૃત્તિ કરવા માટે પ્રાર્થના કરતાં અર નાથ પ્રભુએ દીન અનાથ અને સાધર્મિક જનને વાર્ષિક વાન આપીને તથા પોતાના પુત્ર સરસેનને રાજયગાદી સુપ્રત કરીને પોતે એક પાલખીમા બેસીને સહસ્ત્ર આશ્રવન તરફ રવાના થયા ત્યાં પહોંચીને પ્રભુ પાલખીમાથી નીચે ઉતર્યા અને એક હજાર બીજ રાજાઓની સાથે દીક્ષા અંગીકાર કરી દીક્ષા ધારણ કર્યા પછી પ્રભુને મન પર્યાય જ્ઞાનની પ્રાપ્તિ થઈ પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા અરનાથ પ્રભુ ત્રણ વર્ષ પછી ફરીયાં તે ઉદ્યાનમાં પાછા ફર્યા ત્યારે તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ઈન્દોએ પણ પિતાપિતાના આસનો કપાયમાન થતા જોયું કે પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તેથી તેઓએ સમવસરણની રચતા કરી એ સમવસરણમા પૂર્વ તરફ બેઠેલા પ્રભુએ