Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ१८ श्री उन्युन यकथा
২৩ सप कृतवन्तः । जन्ममहोत्सवानन्तर जनन्या म्पप्ने कुम्थे-पृथिव्या उपरि स्थिते रत्नस्तपे मुसनिपद्धसदोरकमुसरन्त्रिको मुनिगणो दृष्टः अपि च गर्भस्थे भगवति शत्रवः कुन्युभाव गताः, अर्थात्-सर्वे रिपर. समागत्य भगवत्पितुश्चरणे पतिताः। इति हेतोर्मातापिन या तन्नाम कुन्युरिति कृतम् । सकटसद्गुणानामाकरः स क्रमेण योवन प्राप्तवान् । तदा पिना राजकन्याभिः सह तम्य विवाहः कारित। राज्यधुराधरणक्षम त विठोग्य पिता तस्मै राज्य समये स्वय दीक्षा गृहीत्वा आत्मकल्याण साधितवान् । श्रीकुन्युनायोऽपि माज्य राज्य समुपलभ्य राज इससे वे सबकी सवतीयारके जन्मका वृत्तान्न जानकर वहां आ पहुची। देवेन्द्रोने भी देवो के साथ • आठ दिनतक लगातार इनके जन्म का उत्सव मनाया। उनकी माताने पृथिवी पर स्थित रत्नस्तूप के ऊपर मुनिगण को कि जिसने अपने मुखपर सदोरकमुखचस्त्रिका बाध रखी है। जन्ममहोत्सव के बाद स्वप्न मे देखा तथा भगवान् जर गर्भ मे स्थित थे-उस समय समस्त रिपु आकर भगवान के पिताके चरणों पर झुक गये थे, इस लिये मातापिताने इनका नाम कुन्थु ऐसा रख दिया। सकल गुणोके सागर वे भगवान् धीरे २ पढते हुए जब यौवन अवस्था को प्राप्त हुए तब पित्ताने राजकन्याओ के साथ उनका विवाह कर दिया। जब वे राज्यकी युराको वहन करने में समर्थ यन गये तब पिताने इनको राज्यका अधिपति बनाकर स्वय दीक्षा धारण करली
और आत्मकल्याण के मार्गकी सिद्धि करने मे लवलीन हो गये। કપાયમાન થયા આથી તેમણે જ્ઞાન મૂકીને જોયું તે તીર્થ કર પ્રભુને જન્મકાળ નજરે પડે આથી તે સર્વ તાબડતોબ એ સ્થળે પહોંચી ગઈ દેવેન્દ્રોએ પણ દેવેની સાથે આઠ દિવસ સુધી એકધારે જન્મ મહોત્સવ મનાવ્યો જન્મમહોત્સવ પછી એમની માતાએ સ્વપ્નમાં પૃથ્વી ઉપર ઉભેલા રસ્તૂપના ઉપર મુનિગણે કે જેમણે પિતાના મોઢા ઉપર સદેરડમુખવસ્ત્રિકા બાધી રાખી છે તેમને જોયા, ભગવાન જ્યારે ગર્ભમાં હતા એ વખતે સવળા મને એમના પિતાના ચરણોમાં આવી શીશ નમાવી ગયા હતા-શરણે આવ્યા હતાઆ કારણે તેમના માતાપિતાએ એમનું નામ કુથું રાખ્યું હતુ સકળ ગુણેના સાગર એ ભગવાને ધીરે ધીરે વૃદ્ધિ પામતા જયારે યુવાવસ્થાને પામ્યા ત્યારે પિતાએ રાજકન્યાઓની સાથે તેમને વિવાહ કરી દીધે જ્યારે તેઓ રાજ્યધુરાને વહન કરવામાં સમર્થ બન્યા ત્યારે પિતાએ તેમને રાજ્યાભિષેક કરી તે દીક્ષા અંગીકાર કરી, આત્મકલ્યાણના માર્ગની સિદ્ધિ કરવામાં વિલીન થઈ ગયા