Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीया अ १८ सनत्युमारचक्रवर्तीकथा
एक्दा मुधर्मासभाया समुपविष्ट. सौपर्मेन्द्रः सनत्कुमारपि प्र.स नेवमाह-अहो देवाः ! पश्यन्तु भवन्त मनत्कुमारकीरताम् । व्याधिमि. पीड्य मानस्तदपारणे समोऽपि न तानपारोति । एवमिन्द्रवचन निशम्य तावेव देवो गक्रवचनम अधानी नित्तुमारसपेय परीस्तिकामो वैधवेप कृत्वा ममापिसमीपमायाती। पोचतुश्च तौ मरिम्-हे सापे! भवन्डरीर व्याधिभिराकान्तम् आरा सद्वैयौ भवद्रोगान् मनिकतुं समयी अत आज्ञापयतु भवान् चिकि मितुम् । एव नाभ्यामुक्त' सनत्कुमार पिर्न फिञ्चिदप्युवाच । मौनावलम्बिन करके भी चक्रवर्तीने स्वशरीर मे वर्तमान व्याधियों का किसी भी प्रका रका प्रतिकार नही चाहा।
एक समय सुधर्मासभा में समुपविष्ट सौधर्मेन्द्रने सनत्कुमार ऋपिकी प्रशसा करते हुए ऐसा कहा-अहो देवो! देखो सनत्कुमार मुनिकी धोरता जो व्याधियों को दूर करनेकी शक्तिवाले होने पर भी न्याधियों को दूर करनेकि इच्छातक भी नहीं करते है। इन्द्र के इन प्रशसाभरे वचनों को सुनकर उन्ही पहिले देवोको इन्द्रके वचन पर विश्वास नहीं जगा अतः वे दोनों सनत्कुमार पिके धैर्यकी परीक्षा परने निमित्त वैद्यका वेप लेकर उनके पास आये, रहने लगे हे पि! आपका शरीर इस समय अनेक व्याधियों से आक्रन्द हो रहा है। अतः हम वैद्य होनेके नाते यह चाहते हैं कि आपका इलाज करे । इसके लिये आप शीघ्र आज्ञा दो। इस प्रकार जर उन दोनों देवोने कहा तो सनत्कार ऋपिने उनको बातका कोई भी उत्तर नहीं दीया, થવા છતા પણ ચકવતીએ પિતાના શરીરમાના કેઈપણ રોગને પ્રતિકાર ન કર્યો
એક સમય સુધર્મામભામાં સઘળાની સામે સૌધર્મેન્દ્ર સનકુમાર ઋષિની પ્રશસા કરીને એવું કહ્યું કે, હે દે! જુઓ સનકુમાર મુનિની ધીરતા કે જેઓ પિતે વ્યાધિઓને દૂર કરવાની શક્તિવાળા હોવા છતા પણ વ્યાધિઓને દૂર કરવાની ઈચ્છા પણ કરતા નથી ઈન્દ્રના આ પ્રશ સા ભરેલા વચને સાભળીને પહેલાના એ બે દેવને તેમની વાત ઉપર વિશ્વાસ ન બે આથી તેઓ નકુમાર મુનિના ધર્મની પરીક્ષા કરવા નિમિત્ત વૈદ્યને વેશ લઈને તેમની પાસે ઓવ્યા અને કહેવા લાગ્યા કે, હે ઋષિ ! આપનુ શરીર અનેક વાધિઓથી આ સમયે વ્યાકુળ જણાય છે. અમે વૈદ્ય હોવાથી ઇચ્છીએ છીએ કે, આપના દર્દીને ઈલાજ કરીએ, તો કૃપા કરી આપ જલ્દીથી આજ્ઞા આપે આ પ્રકારે જ્યારે બન્ને દેવોએ કહ્યું તે સનસ્કુમાર ત્રષિએ તેમની વાતને કાઈ પણ ઉત્તર આપ્યું નહીં, પરંતુ મનનુ અવલઇન
२७