Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदशिनी टोका अ. १८ श्री शान्तिनाथकथा
२१३ श्री शान्तिनाथकाआसीनम्वृद्वीपे पूर्वमहारिटेहेपु पुपलारती विजये महद्धिका पुण्डरीरिणी नाम नगरी । तनागीदद्भुतपराक्रमो धनरथो नाम राजा। तस्य द्वे राज्यौ स्त. प्रीतिमती मनोरमा च । एकदा प्रीनिमत्या राज्याः कुनौ ग्रेवेयान्युतो बना युधजीयः समवतीर्ण । तदा सा स्वमे स्वमुखे मविशन्तममृत, पर्पन्त गजेन्त मेर ददर्श । प्रात मुप्तोत्थिता बनत्तान्त राजे न्यवेदयत् । तया निवेदितो राजा म्वनफलमेवमुराव-देवि । मेच इव भुव' सन्तापहारकस्तर पुनो भविष्यति । स्दनु सहस्रायु पनोवाऽपि वेयकान्च्युतो देव्या मनोरमाया कुमो समय तोर्ण । ना तथा स्वप्ने रम्यो रथो दृष्टः । साऽपि पन्ये स्वमटत्तान्त न्य
इनकी कथा इस प्रकार हैइप जीप के अदर पूर्वमहाविदेह मे पुष्पकलावलीविजय हैं, उसमें महाऋद्विसपन्न पुडरीक नामकी एक नगरी है। उसका शासक अद्भुत पराक्रमगाली घनरथ नामका राजा था। इसकी दो रानियाँ थी। एकका नाम प्रीतिमती और दूसरीका नाम मनोरमा या। एक समय प्रीतिमती रानीकी कुक्षि में ग्रैवेयफ से चव कर वज्रायुवका जीव अवतरित हुआ। उस समय रानीने स्वप्न में अपने मुख में प्रवेश करते हुए गरजते मेघको देवा । जो उस समय अमृतकी झडी लगा रहा था। रानीने प्रातः उठकर इस वृत्तान्त को राजा से जाकर कहा। राजाने उसका उत्तर इस प्रकार दिया। कहा-हे देवि! मेघकी तरह सन्तापका अपहारक पुन तुम्हारी कुक्षि से उत्पन्न होगा। इसी समय मनोरमाने भी स्वप्न में एकमनोरम रथ देवा। उसने भी
શ્રી શાંતિનાથ પ્રભુની કથા આ પ્રકારની છે–
આ જમ્મુદ્વિપની અંદર પૂર્વ મહાવિદેહમાં પુષ્કલાવતી વિજય છે એમા મહા મિદ્વિસ પન્ન પુડલક નામનું એક નગર હતુ એના શાસક અદ્દભૂત પાકમશાળી એવા ઘનરથ નામના રાજા હતા જેમને બે રાણીઓ હતી એકનું નામ પ્રીતિમતી અને બાજીનું નામ મનમાં હતુ એક સમય પ્રીતિમતી રાણીની કૂખેથી યેવક ઍવીને વાયુધના જીવે અવતાર લીધે આ સમયે રાણીએ સ્વપ્નામાં પોતાના મોઢામાં ગજેતા મેઘને પ્રવેશ કરતા જે કે જે એ સમયે અમૃતની ઝડીથી વરસી રહેલા હતે રાણીએ સવારના ઉઠીને રાત્રિના સ્વપ્નાની હકીકત રાજાને સ ભળાવી રાજાએ તેને ઉત્તર આ પ્રમાણે આપતા કહ્યું કે, હે દેવી! મેઘની માફક સ તાપને દૂર કરનાર એ પુત્ર તમારી કૂખેથી અવતરશે આ સમયે મને રમાએ પણ સ્વામી એક મનરમ એ રથ જે તેણે પણ પિતાના રવપ્નની વાત રાજાને કહી