Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
प्रियदर्शिनी टीका म १८ सनत्कुमारचकरर्तीकथा विमानहयगजवाहनावारूढपियाघरटन्देन मर स्वप्रियाभिः सहित समित्रा गगनमार्गेण प्रस्थितः पल्पनैर कालेन हस्तिनापुरमागन' । महत्या विद्यापर प्रद्रया पियाघरपरिवारेण पत्नीभिश्व सह समागत कुमारमालोक्य नागरिका नितरा प्रमोटमापना । कुमारम्य मातापितरो कुमार गिरम्यानाय सम्प्राप्त प्रागात्रि जाती । तत गुभमुहर्ने कुमारपिनाऽश्वसेनेन महता समारोहेण मह कुमारी राज्यऽभिपिन । महन्द्रसिंहश्च सेनापति. कुन । मातापितृभ्या धर्म पापम्पपिराणा ममीपे दीपा गृहीत्वा पजन्मसाफल्य सम्पादितम् । चित्त में आ जाय। महेन्द्रसिंह के इस प्रकार वचन सुनस्र कुमार उसी क्षण वहा से विमान, हय, गज, वाहन आदि पर आरूढ हुप विद्याधरवृन्द के साथ अपनी प्रियाओं को साथ लेकर गगनमार्ग से हस्तिनापुर की और चल दिया। थोडी देर मे वह हस्तिनापुर आ पहुँचा। कुमार के आते ही ममस्त नागरिकों में उसकी अपार विभूति से स्त्रियों की प्राप्ति से एव साय में रहे हुए विद्य पार्टी के परिवार से अपार हर्पकी लहर दौड गई। मातापिताने कुमार के मस्तक को यर्डी ममता से भूचा। उस समय वे ऐसे मालूम पडे कि मानो इनमें नवीन चेतना आ गई है। शुभमुहूर्त में कुमार के पिता अश्वसेनने बडे भारी समा रोह के साथ कुमार का राज्य मे अभिषेक किया और उसके मित्र महेन्द्रसिंह को उनका सेनापति नाया। बाद में मातापिता दोनोंने धर्मघोप स्थविर के पास जाफर दीक्षा धारण कर अपने मनुष्यभव मफल बनाया। સાભળીને કુમાર એજ સમયે ત્યાથી વિમાન, હાથી, ઘોડા, વાહન આદિથી સજજ બનીને વિદ્યાધર વૃદની સાથે પોતાની પત્નીઓને સાથમાં લઈને ગગન માર્ગથી હસ્તિના પુરની તરફ ઉપડયા ઘડા જ વખતમા હસ્તિનાપુર પહોચી ગયા કુમારના આગમનથી સવળા નગરજનમાં હર્ષની લહેર દોડવા લાગી, એની અપાર વિભૂતિ તેમ જ સ્ત્રીઓની પ્રાપ્તિ અને સાથે આવેલા વિદ્યાધરોના પરિવારને જોઈ સહુ કઈ વાહવાહ. પકારવા લાગ્યા મતાપિતાએ ભારે મમતાથી કુમારને છાની સાથે ચાખ્યા, આથી તેમનામાં જાણે કે નવીન ચેતના આવી ગયેલ હોય તે ભાસ સહુ કેઈને થવા લાગ્યા નગરભરમા ઉલાસ જ ઉલ્લાસ જણાવા લાગે નગરજનેએ ભારે ઉત્સાહ મનાવ્યો અને રાજા અશ્વસેને ભારે સમાર ભની સાથે કુમારનો રાજ્યાભિષેક કર્યો કુમારના મિત્ર મહેન્દ્રસિંહને સેનાપતિ પદે સ્થાપવામાં આવ્યા બાદમાં રાજા રાણે બન્નેએ ધમ ઘેય મુનિના પાને જઈ દીક્ષા ધારણ કરી અને પિતાના મનુષ્યભવને સફળ બનાવ્યું