Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१८७
प्रियदर्शिनी टीम अ. १८ सनत्कुमारचम्यतांकथा कुमारः प्रचलित । स पिपासा कुलो भृत्वा शीतले तरलते समुपाविशत् । अत्रावसरे आर्यपुत्रपुण्यप्रभावेण तक्षवासी यक्षः विमलैः शीतल जलेरायपुत्र मभ्यपिञ्चत् । आर्यपुत्रो योपनीत जल पीत्वा स्वस्थतामुपगतस्त पृष्टवानहे उपकारक । क्यय उम्त्वम् ? कुतश्च त्वया जलमानीतम् १ स माह-अहमम्मि यक्षोऽमिताक्षनामा पतवृक्षवासी। हे कृतिन् । तर कृते मया मानसरोवरा जलमानीतम् । एष तेन प्रोक्त आर्यपुत्र. प्राह-हे मित्र ! मानसे मन्नन विना जब वह दौडते . क्षुधा एव पिपासा से आकुलित होकर ग्वडा हो गया, तर कुमार उस से नीचे उतर गये । पोटा उसी समय मर गया। कुमार भी वहासे चल दिये। कमार उस समय पिपामा से आकुलित हो रहे थे अतः वे किसी शीतल वृक्षके नीचे आकर बैठ गये। इतनेमें उस क्ष पर रहनेवाले रिसी एक यक्षने आर्यपुत्र के पुण्यप्रभाव से प्रेरित होकर इनका विमल शीतलजल से अभिषेक किया तथा इनको शीतल जल भी पिलाया। पश्चात् जन आर्यपुत्र स्वस्थ हुए, तब उन्होंने उस यक्ष से पूटा-हे उपकारक! कहो तुम कोन हो? कहासे जल लाये हो? कुमार से उसने कहा-मस वृक्ष पर रहनेवाला एक यक्ष हू, मेरा नाम असिताक्ष है। हे कृतिन् । आपके लिये मै यह जल मानसरोवर से लाया हू । जय इस तरह यक्षने कहा-तत्र कुमारने फिर उस से कहा-हे मित्र ! तुमने मुझे अभिपिक्त किया सो ठीक-परतु जबतक में स्वय मानसरोवर અને તરસથી વ્યાકુળ બની ગયે ત્યારે ઉભું રહી . કુમાર તેના ઉપરથી નીચે ઉતરી પડયા અને ઘોડે એ પછી તુરતજ ભૂખ તરસની વ્યાકુળતાને લઈને પડીને મરી ગયો કુમારે તે સમયે ત્યાથી ચાલવા માડયું તેને ભૂખ અને તરસ સતાવી રહેલ હતી આથી તે ચાલતા ચાલતા એક શીતળ વૃક્ષની છાયા તળે જઈને બેસી ગયા આ સમયે તે વૃક્ષ ઉપર રહેવાવાળા એક યક્ષે આર્યપુત્રના પુણ્ય પ્રભાવથી પ્રેરીત બની તેનો વિમલ શીતળ જળથી અભિષેક કર્યો અને પાણી પણ પાયુ પછી જ્યારે આર્યપુત્ર સ્વસ્થ બન્યા ત્યારે તેણે તે યક્ષને કહ્યું કે, હું ઉપ કારક ' કહે તો કેણ છે અને આ પાણી ક્યાંથી લાવ્યા ? કુમારને તેણે કહ્યું ક, હું આ વૃક્ષ ઉપર રહેવાવાળે યક્ષ છુ અને મારૂ નામ અસિતાક્ષ છે હે પુણ્યશાળી ! આપના માટે આ નિર્મળ પાણી હુ માનસરોવરમાંથી લાવ્યે હુ યક્ષની આ વાત સાભળીને કુમારે તેને ફરીથી કહ્યું કે, હે મિત્ર તમે મને અભિષિક્ત સિચિત કર્યો તે ઠીક, પરંતુ હું પોતે જ્યા સુધી માન સરોવરમાં સ્નાન ન કરૂ ત્યાં સુધી