Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्र
-
3D
मम तापो न शममेष्यति । ततो यक्षस्त मानमे नीतवान् । स तर स्नात्वाऽपगतरूमो यारनलानिंगन्तुमिच्छति, तापदे स यक्ष:-'मम पूर्वजन्मशरयम्' इति स्योपयोगेन विज्ञाय क्रोधारणलोचनस्तदुपरिरक्ष निपातितवान् । आर्यपुत्रोऽपि स्वोपरि समापतन्त वृक्ष करतलावातेन निवारित गान । ततोऽसी यसोधूलि पुजेश्चतुर्दिग्विभाग पूरयित्वा जलज्जागरामुग्यान विमुक्ताहासान् पिशाचान् वितिवान् । आर्यपुत्रो भयाहा यक्षमाया पिलोम्यापि निर्मीत पर तस्थी। ततो यक्ष आर्यपुत्र नागपाश नातिस्म । परन्तु नागो यथामीणरजुनधन में स्नान नहीं करूंगा-तबतक मेरा ताप गात नहीं हो सकेगा। कुमार की बात सुनते ही यक्ष ने उनको मानसरोर पर पहुंचा दिया। कुमारने वहां जाकर स्नान किया। उससे उनका ताप गात हो गया। वे उस सरोवर से बाहर निकलने वाले ही ये कि इतने में यक्ष के अन मे विचार आया कि यह तो मेरा पूर्वभव का वैरी है। बदला लेनेका यह अच्छा मौका है। ऐसा अपने उपयोग से विचारकर उसने कुमार के ऊपर क्रोध से अरुण नेन होकर एक वृक्ष उग्वाडकर पटक दिया। कुमारने जय वृक्षको अपने ऊपर रिते हा देवा तो शीघ्र ही उनको दोनों हाथो से बीच ही में थाम लिया। पश्चात् यक्षने धूलिपुज से चारों दिशाओ को धूसरित करते हुए ज्वलज्ज्वाला जैसे कराल मुखवाले तथा भयकर अट्टहास करनेवाले ऐसे पिशाचों को अपनी विक्रया के प्रमाव से निर्मिनकर दिखलाया। उस समय भी आर्यपुत्र ? उस भयावह यक्षमाया को देखकर निर्भय ही बने रहे। यक्षने पीछे से आर्यपुत्र को नागपाशों से जक्ट दिया परतु हाथी जैसे जीर्ण મારે તાપ વાત થઈ શકશે નહી કુમારની વાત સાંભળીને યક્ષ તેને માન સરોવર ઉપર લઈ ગયા કુમારે ત્યાં પહોચીને સ્નાન કર્યું જેથી તેનામાં સ્વસ્થતા આવી ગઈ નાનથી નિવૃત્ત થઈ તે સરોવરમાંથી બહાર નિકળવાની તૈયારીમાં હતા એ વખતે યક્ષના મનમાં વિચાર આવ્યું કે, આ તે મારે પૂર્વભવનો વેરી છે, જેથી બદલો લેવાનો આ ખરેખે સમય છે એવો પિતાના મનમાં વિચાર કરી તેણે કુમારની સામે લાલ આખ કરીને એક વૃક્ષ ઉખાડીને ફેકયુ કુમારે જ્યારે પિતાના ઉપર વૃક્ષને પડતા જોયું તો તેણે બન્ને હાથ લાબા કરીને તેને અદ્ધર જ ઝીલી લીધુ આ જોઈ યક્ષે ચારે દિશાઓને ધૂળના ગોટેગોટાથી ભરી દઇને આગના ભડકા જેવું કરાળમુખ ધરાવતા તથા ભયકર અટ્ટહાસ્ય કરવાવાળા એવા પિશાચ પિતાની વિઝિયશક્તિના પ્રભાવથી ઉત્પન્ન કરી બતાવ્યા આ સમયે પણ આર્યપુત્ર એ માયાવી માથાદી ન ડગતા નિર્ભયતાથી ઉભા રહ્યા આ પછી ચક્ષે આર્યપુત્રને નાગપાશથી બાધા લીધા પર તુ હાથી જે પ્રમાણે જુના દેરડાઓને તેડીને ફેંકી