Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
१६०
उत्तराध्ययनसूत्रे निष्क्रान्ताः । ततो जदुकुमारेण भ्रातर. भोक्ताः-एपा परिसा दुर्लह याऽपि जलविरहिता न शोभते । क्रमेण चैपा पासुभिः पूरिता भविष्यति । तदाऽस्माक सफलोऽपि श्रमो निरर्थको भविष्यति । अतो गगोदरेपा परिपूरणीया । भक्ति व्यतावशाजहुकुमारत्रचन सर्वैः कुमारैरङ्गीकृतम् । जहुकुमारो दण्डरत्नेन गगातट भित्त्या तजलेन परिग्वा पूरितवान । पूरिताया परिग्वाया पुनरपि क्षुब्ध नाग लोक निरीक्ष्य नागराजो रहिरागत्यैवमुक्तमान्-रे मूर्खा ! पारमेक यु मारमपराधो मया सोढ । पुनरपि मूढतया ममापराधः कृतः । तदनुभपतास्याप पुत्र हो । नागराजके इस प्रकार के वचन सुनकर वे सरके सब उस परिस्वा-खाईसे बाहर निकल आये। बाहर आकर जलकुमार ने भा. योंसे कहा कि यद्यपि यह परिग्वा दुर्लध्य बन चुकी है फिर भी इसकी शोभा बिना जल के नहीं हो सकता है, यदि यह इसी तरहकी रही तो कभी न कभी धूलमिट्टी आदि से भर जावेगी फिर हमलोंगोका इतना यह परिश्रम व्यर्थ ही जावेगा, इसलिये गगाजल से यदि यह भर दी जावे तो बहुत अच्छा है। जहकुमार ने दडरत्न से गगाका तट विदारणकर उससे जल से परिग्वा-खाई को भर दिया । जय परिखा भर चुकी तय नागराजने फिर नागलोगको उस पानी के वेग से क्षुब्ध हुआ देखा तो नागराज बाहिर आकर इनसे पुन बोला-रे मृर्यो । एकबार तो हमने तुम्हारा अपराध क्षमा कर दिया, पर तुम अपने स्वभावको नहीं छोड़ रहे हो, समझाने पर भी तुम अपराध करनेसे नहीं चूत પુત્ર છે નાગરાજનું આ પ્રકારનું વચન સાભળીને એ સઘળાએ પરિખાથી બહાર નીકળી આવ્યા અને બહાર આવીને જહનુકુમારે ભાઈઓને કહ્યું કે, જો કે, આપણે ખોદેલી ખાઈ એળે ગવી દુલભ બની ગયેલ છે છતા પણ આની શેભા જળ વગર સુદર ન દેખાય જે કદ ચ એ ખ ઈ આવીને આવી જ રહે તે કદી નેક એ ધૂળ માટી આદિથી ભરાઈ જવાની અને એ કારણે આપણું પરિશ્રમ વ્યથ થઈ જવ ના આથી આને જે ગગાજળથી ભરવામાં આવે તો ઘણું જ સારૂ થાય જકુમારની આ વાત સાથે બધા સહમત થયા જહુનુકુમારે - ડરથી ગળાના એક કિનારાનુ ભેદન કરીને એના જળથી એ ખાઈ ભરી દીધી ત્યારે એ ખાઈ પાણીથી ભરાઈ ગઈ ત્યારે નાગરાજે એ પાણીના આવેગથી નાગલોકને આકુળ વ્યાકુળ બનેલુ જોયું અને તુરત જ નાગરાજે બહાર આવીને રાજકુમારે તરફ કાધયુક્ત બનીને કહેવા માડયુ રે મૂર્ખાઓ! એક વખત મે તમારો અ૫રાધ ક્ષમા કરી દીધા પર તુ તમે પોતાના સ્વભાવને છોડતા નથી સમજાવવા છતા પણ તમે અપરાધ